ભારતની જનગણના 26/27 વસ્તી ગણતરી માટે રોકાયેલા સ્ટાફને ભારતના બંધારણ કલમ 15 A મુજબ ઓન ડ્યુટી ગણવા. પરંતુ વાવ થરાદના ડી.પી.ઈ. ઓ એ પરિપત્ર કરી. ઓન ડ્યુટી કામગીરી ના કરવી. શાળા સમય બાદ કામગીરી કરવી તેવો પરીપત્ર કરતા. શિક્ષક જે ગણતરી દાર કર્મચારી અને સુપરવાઝર અને બંને સંઘ દ્વારા વાવ થરાદ જિલ્લાના ડી.પી.ઈ.ઓ નો પરીપત્ર રદ કરી કામગીરીમાં ઓન ડ્યુટી ગણાય તે આવેદનપત્ર દિયોદર મામલતદાર કચેરી ખાતે આપવામાં આવ્યું. આ પ્રસંગે હોદેદારો શિક્ષકો ઉપસ્થિત રહ્યાં. અને મામલતદારને ઓન ડ્યુટી ગણાય તે આવેદન પત્ર આપવામાં આવેલ.
દિયોદરમાં વિવિધ પડતર માંગણીઓને લઈને શિક્ષકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

ટેગ્સ:#Deodar
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા પોલીસને મોટી સફળતા: સાર્થક બંગ્લોઝમાં ત્રાટકેલી ગેંગના સાગરીતો મુદ્દામાલ સાથે ઝડપાયા
16 મિનિટ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લાના થેરવાડા ગામે ખાઈમાં પડેલી દેશી ગાયનું સફળ રેસ્ક્યુ
21 મિનિટ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જીલ્લાના બ્રહ્માકુમારીઝ દ્વારા અનેક સેવાકેન્દ્રો દ્વારા પીસ ફોર વોક શાંતિ યાત્રા નીકળી
25 મિનિટ પહેલા
બનાસકાંઠાડીસામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ નું સફળ આયોજન
41 મિનિટ પહેલા
