ભારતની જનગણના 26/27 વસ્તી ગણતરી માટે રોકાયેલા સ્ટાફને ભારતના બંધારણ કલમ 15 A મુજબ ઓન ડ્યુટી ગણવા. પરંતુ વાવ થરાદના ડી.પી.ઈ. ઓ એ પરિપત્ર કરી. ઓન ડ્યુટી કામગીરી ના કરવી. શાળા સમય બાદ કામગીરી કરવી તેવો પરીપત્ર કરતા. શિક્ષક જે ગણતરી દાર કર્મચારી અને સુપરવાઝર અને બંને સંઘ દ્વારા વાવ થરાદ જિલ્લાના ડી.પી.ઈ.ઓ નો પરીપત્ર રદ કરી કામગીરીમાં ઓન ડ્યુટી ગણાય તે આવેદનપત્ર દિયોદર મામલતદાર કચેરી ખાતે આપવામાં આવ્યું. આ પ્રસંગે હોદેદારો શિક્ષકો ઉપસ્થિત રહ્યાં. અને મામલતદારને ઓન ડ્યુટી ગણાય તે આવેદન પત્ર આપવામાં આવેલ.
દિયોદરમાં વિવિધ પડતર માંગણીઓને લઈને શિક્ષકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

ટેગ્સ:#Deodar
સંબંધિત સમાચાર
બનાસકાંઠાદિયોદરમાં પાણીમાં ડૂબતા 11 વષૅના બાળકનું મોત
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં બીડીકામદાર સોસાયટીમાં મુખ્ય ગટર તૂટવાથી ૧૦ ઘરોમાં ગંદા પાણી ભરાયા, સ્થાનિકોમાં રોષ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ચેક રિટર્ન કેસ: આરોપીને ૧ વર્ષની કેદ અને ચેકની રકમ વસૂલવાનો આદેશ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં રેલી યોજે તે પહેલાં જ NSUI અને કોંગ્રેસના કાર્યકરો તથા વિદ્યાર્થીઓની અટકાયત!
3 દિવસ પહેલા
