ધાનેરાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે અને પાલનપુર જવા માટે અનુકૂળ છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે અને કાંકરેજ તાલુકાના રહેવાસીઓ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે ધાનેરા તાલુકાના લોકો થરાદને અનુકૂળ નથી માનતા અને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે. આ મુદ્દે ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકામાં ઉગ્ર દેખાવો, બજારો બંધ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યુહતું. સ્થાનિક આગેવાનો અને પ્રજા સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે.જડિયા ગ્રામજનો દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે ઉગ્ર રજૂઆત

ધાનેરા તાલુકાના જડિયા ગ્રામજનો દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નામથી નવો જિલ્લો બનાવ્યો છે, જેમાં ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને આ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ કરી રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે.
ધાનેરાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે અને પાલનપુર જવા માટે અનુકૂળ છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે અને કાંકરેજ તાલુકાના રહેવાસીઓ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે ધાનેરા તાલુકાના લોકો થરાદને અનુકૂળ નથી માનતા અને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે. આ મુદ્દે ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકામાં ઉગ્ર દેખાવો, બજારો બંધ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યુહતું. સ્થાનિક આગેવાનો અને પ્રજા સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે.
ધાનેરાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે અને પાલનપુર જવા માટે અનુકૂળ છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે અને કાંકરેજ તાલુકાના રહેવાસીઓ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે ધાનેરા તાલુકાના લોકો થરાદને અનુકૂળ નથી માનતા અને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે. આ મુદ્દે ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકામાં ઉગ્ર દેખાવો, બજારો બંધ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યુહતું. સ્થાનિક આગેવાનો અને પ્રજા સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે.સંબંધિત સમાચાર
બનાસકાંઠાદાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપનું શાસન, નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ લીધો
8 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી પોલીસે છ વર્ષથી નાસતો ફરતો ખૂનનો આરોપી ઝડપી પડ્યો
8 કલાક પહેલા
બનાસકાંઠાઉત્તર ગુજરાત વીજ કંપનીનો છબરડો ચિત્રાસણીમાં વીજ ધારકને રૂ.1.06 લાખનું તોતિંગ વીજ બિલ ફટકાર્યું
8 કલાક પહેલા
બનાસકાંઠાડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો
8 કલાક પહેલા
