છેલ્લાં ઘણા સમયથી જોરાવર પેલેસ કચેરીમાં આવતાં વાહન ચાલકો ગમે ત્યાં નો પાર્કિગ ઝોનમાં વાહનો મૂકીને પોતાનાં કામ અર્થે નીકળી જતાં હતાં. જેનાથી જોરાવર પેલેસની કચેરીઓમાં ટ્રાંફિક સર્જાતા સામાન્ય અરજદારો મુશ્કેલીમાં મુકાતાં હતાં. જ્યાં નો પાર્કિંગમાં ઉભેલા વાહનોને ઓનલાઈન મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવતાં લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.પાલનપુર જોરાવર પેલેસમાં આવેલી કચેરીઓમાં આડેધડ પાર્કિંગ સામે કડક કાર્યવાહી

પોલીસે નો પાર્કિગ ઝોનમાં ઉભા રાખેલા 50 વાહન ચાલકોને ઓનલાઈન મેમો પધરાવ્યા; પાલનપુર જોરાવર પેલેસની સરકારી કચેરીઓમાં આવતાં અરજદારો પોતાના વાહનો નો પાર્કિગ ઝોનમાં આડેધડ પાર્કિગ કરીને જતાં રહેતાં હોય છે. જ્યાં ટ્રાફિક થતું હોઇ સોમવારે આવા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી.અને નો પાર્કિગ ઝોનમાં ઉભેલા વાહનોને ઓન લાઈન મેમો આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 50 જેટલાં આડેઘડ પડેલાં વાહનોના ચાલકોને ઓનલાઈન મેમા આપતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
છેલ્લાં ઘણા સમયથી જોરાવર પેલેસ કચેરીમાં આવતાં વાહન ચાલકો ગમે ત્યાં નો પાર્કિગ ઝોનમાં વાહનો મૂકીને પોતાનાં કામ અર્થે નીકળી જતાં હતાં. જેનાથી જોરાવર પેલેસની કચેરીઓમાં ટ્રાંફિક સર્જાતા સામાન્ય અરજદારો મુશ્કેલીમાં મુકાતાં હતાં. જ્યાં નો પાર્કિંગમાં ઉભેલા વાહનોને ઓનલાઈન મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવતાં લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.
છેલ્લાં ઘણા સમયથી જોરાવર પેલેસ કચેરીમાં આવતાં વાહન ચાલકો ગમે ત્યાં નો પાર્કિગ ઝોનમાં વાહનો મૂકીને પોતાનાં કામ અર્થે નીકળી જતાં હતાં. જેનાથી જોરાવર પેલેસની કચેરીઓમાં ટ્રાંફિક સર્જાતા સામાન્ય અરજદારો મુશ્કેલીમાં મુકાતાં હતાં. જ્યાં નો પાર્કિંગમાં ઉભેલા વાહનોને ઓનલાઈન મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવતાં લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.ટેગ્સ:#Palanpur#public safety#Traffic Management#Law Enforcement#Community Response#No-Parking Zones#Jorawar Palace#Vehicle Regulations#Online Memos#Office Traffic Issues
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
6 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
7 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
