રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય13 મે, 2026| Super Admin

સપા નેતા મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવનું માત્ર 38 વર્ષની ઉંમરે અવસાન

સપા નેતા મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવનું માત્ર 38 વર્ષની ઉંમરે અવસાન

ઉત્તર પ્રદેશથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિવંગત સપા નેતા મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું નિધન થયું છે. અહેવાલો અનુસાર, પ્રતીક યાદવને લખનૌની સિવિલ હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. પ્રતીક યાદવના સાળા અને અપર્ણા યાદવના ભાઈ અમન બિષ્ટ હોસ્પિટલમાં હાજર હતા. પ્રતીક યાદવ માત્ર 38 વર્ષના હતા અને તેઓ પોતાની ફિટનેસ પ્રત્યે ખૂબ જ ગંભીર હતા. તેમના મૃત્યુથી સમાજવાદી પાર્ટી પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે. 

પ્રતિક યાદવ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, પરંતુ મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. આ લખાય છે ત્યારે પ્રતિક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. આ પાછળનું કારણ ટૂંક સમયમાં જાણી શકાશે. હાલમાં, એવું જાણવા મળી રહ્યું છે કે તેમને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.  પ્રતીક યાદવનું પોસ્ટમોર્ટમ તપાસવામાં આવશે, અને સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. ચાર ડોકટરોની ટીમ પોસ્ટમોર્ટમ કરશે.

સંબંધિત સમાચાર