રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
મહેસાણા2 મે, 2026| Super Admin

ઊંઝામાં તસ્કરોનો આતંક: અંબિકા સોસાયટીના બંધ મકાનમાંથી ₹10.66 લાખની ચોરી

ઊંઝામાં તસ્કરોનો આતંક: અંબિકા સોસાયટીના બંધ મકાનમાંથી ₹10.66 લાખની ચોરી

ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ 

ઊંઝા ઉમિયા માતાજી મંદિર પાછળ આવેલ અંબિકા સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા ઘરના મુખ્ય ખંડના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરી બન્ને તિજોરીઓઓના લોક તોડી તેમાં રહેલ સોના ચાંદીના દાગીના  અને રોકડ રકમ મળી કુલ રૂ 10,66,941 ના મુદામાલની ચોરી કરી લઈ જતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા ઉમિયા માતાજી મંદિર પાછળ આવેલ અંબિકા સોસાયટી મકાન નંબર 10 માં રહેતા જીતેન્દ્રકુમાર મનુભાઇ પટેલના બંધ મકાનમાં ગઈ રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા. ઘરના મુખ્ય ખંડના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરી લોક તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી સોનાના દાગીના કુલ નંગ 4 વજન 86.818 કુલ રૂ 8,51,130 તેમજ ચાંદીના સિક્કા કુલ નંગ 36 વજન 1050 કી.રૂ 24,811 અને રોકડ રકમ રૂ.1,91,000 મળી કુલ રૂ. 10,66,941 ના મુદામાલની ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે જીતેન્દ્રકુમારના નિવેદને આધારે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર