સરયુ નગર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં જતા અનેક વાહન ચાલકો ફસાતા કચવાટ ફેલાયો: સરયુ નગર ખાતે આશ્રમ આવેલો છે અને આ આશ્રમમાં દર વર્ષે કારતક વદ અમાવસના રોજ સરયુશરણ મહારાજની નિર્માણ તિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે તેમાં મોટી સંખ્યામાં આજુબાજુના લોકો અને ડીસા ના નગરજનો દર્શને આવતા હોય છે ત્યારે રસ્તા વચ્ચે ભરાતા પાણીમાં અનેક વાહનો ફસાતા અને ગંદા પાણીથી પસાર થતા ભક્તજનોમાં પણ કચવાટ ની લાગણી ફેલાઈ હતી
સ્વચ્છતા અભિયાન ના નામે માત્ર પોકળદાવા: ગુજરાતમાં સ્વછતા અભિયાનની મોટી મોટી વાતો કરી લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવે છે પરંતુ ડીસા ભોપાનગર માળીવાસ વિસ્તાર સહિત રાજપુર સર્યુંનગર જતાં માર્ગ પર વષોથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે પરંતુ વહીવટીતંત્ર દ્વારા આજદિન સુધી આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી જે બતાવે છે કે સ્વછતા અભિયાનની કામગીરી માત્ર કાગળ પર જોવા મળે છે..- હોમ
- /Uncategorized
- /ડીસા જુનાડીસા રોડના સર્યુંનગર નજીક ગંદા પાણીનો ભરાવો વાહન ચાલકોને ભારે હાલાકી
ડીસા જુનાડીસા રોડના સર્યુંનગર નજીક ગંદા પાણીનો ભરાવો વાહન ચાલકોને ભારે હાલાકી

વહીવટી તંત્રના અધિકારીઓની સ્થળની મુલાકાત છતાં પરીસ્થીતી જૈસે થે
ડીસાથી જુનાડીસા રોડ ઉપર આવેલ સરયુનગર જતા મહાદેવજી મંદિરના આગળ મુખ્ય માર્ગ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી ભુગર્ભ ગટરની અભાવે ગટરના ગંદા પાણી ભરાઈ જતા સ્થાનિકો ભારે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. જ્યારે આ રસ્તા ઉપર શાળાના વિદ્યાર્થીઓએ સહિત હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે ત્યારે લોકોને પાણીમાંથી પસાર થવો કઠિન પડી રહે છે. ત્યારે શિયાળાની ઋતુમાં આ દુર્ગંધયુક્ત ગંદુ પાણી લાંબા સમયથી ભરાઈ જતા આસપાસના ખેડૂતો તેમજ શાળાએ જતા નાના ભૂલકાઓ અને બાળકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
જોકે આ મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર પાલિકા લેવલે રજુઆત કરવા છતાં આજદિન સુધી આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. આ મામલે સ્થાનિકો ના જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટર ઉભરાય છે ભરાઈ જાય છે પાણીના કારણે રોગચાળો ફેલાઈ જાય તેવી શક્યતા છે અમે અવાર નવાર ડીસા નગરપાલિકા લેવલે રજુઆત કરી હોવા છતાં પણ આ મામલે પાલિકા દ્વારા આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
સરયુ નગર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં જતા અનેક વાહન ચાલકો ફસાતા કચવાટ ફેલાયો: સરયુ નગર ખાતે આશ્રમ આવેલો છે અને આ આશ્રમમાં દર વર્ષે કારતક વદ અમાવસના રોજ સરયુશરણ મહારાજની નિર્માણ તિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે તેમાં મોટી સંખ્યામાં આજુબાજુના લોકો અને ડીસા ના નગરજનો દર્શને આવતા હોય છે ત્યારે રસ્તા વચ્ચે ભરાતા પાણીમાં અનેક વાહનો ફસાતા અને ગંદા પાણીથી પસાર થતા ભક્તજનોમાં પણ કચવાટ ની લાગણી ફેલાઈ હતી
સ્વચ્છતા અભિયાન ના નામે માત્ર પોકળદાવા: ગુજરાતમાં સ્વછતા અભિયાનની મોટી મોટી વાતો કરી લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવે છે પરંતુ ડીસા ભોપાનગર માળીવાસ વિસ્તાર સહિત રાજપુર સર્યુંનગર જતાં માર્ગ પર વષોથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે પરંતુ વહીવટીતંત્ર દ્વારા આજદિન સુધી આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી જે બતાવે છે કે સ્વછતા અભિયાનની કામગીરી માત્ર કાગળ પર જોવા મળે છે..
સરયુ નગર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં જતા અનેક વાહન ચાલકો ફસાતા કચવાટ ફેલાયો: સરયુ નગર ખાતે આશ્રમ આવેલો છે અને આ આશ્રમમાં દર વર્ષે કારતક વદ અમાવસના રોજ સરયુશરણ મહારાજની નિર્માણ તિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે તેમાં મોટી સંખ્યામાં આજુબાજુના લોકો અને ડીસા ના નગરજનો દર્શને આવતા હોય છે ત્યારે રસ્તા વચ્ચે ભરાતા પાણીમાં અનેક વાહનો ફસાતા અને ગંદા પાણીથી પસાર થતા ભક્તજનોમાં પણ કચવાટ ની લાગણી ફેલાઈ હતી
સ્વચ્છતા અભિયાન ના નામે માત્ર પોકળદાવા: ગુજરાતમાં સ્વછતા અભિયાનની મોટી મોટી વાતો કરી લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવે છે પરંતુ ડીસા ભોપાનગર માળીવાસ વિસ્તાર સહિત રાજપુર સર્યુંનગર જતાં માર્ગ પર વષોથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે પરંતુ વહીવટીતંત્ર દ્વારા આજદિન સુધી આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી જે બતાવે છે કે સ્વછતા અભિયાનની કામગીરી માત્ર કાગળ પર જોવા મળે છે..સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
