અમદાવાદ હવાઈ મથકેથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થતાં 241 મુસાફરના મોત થયા છે. આ દુખદ ઘટનાને પગલે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં સ્થાનિકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.મહેતાપુરા ચાર રસ્તા પર સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે ગઈકાલે સાંજે સ્થાનિક રહેવાસીઓ અને અગ્રણીઓ એકત્રિત થયા હતા. તેમણે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મુસાફરોની યાદમાં મીણબત્તીઓ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
સાબરકાંઠા; પ્લેન દૂરઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ

ટેગ્સ:#local residents#Tragic Incident#Public Mourning#Candlelight Vigil#Ahmedabad to London Flight#Plane Crash Tribute#Passenger Casualties#Air India Flight Tragedy#Himmatnagar Community#Mehtapura Area#Memorial Service
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગરમાં કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન: ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું
4 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં હિંમતનગર નગરપાલિકા ખાતે ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ
3 દિવસ પહેલા
સાબરકાંઠાવડાલી પોલીસે કોંગ્રેસના ૨૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી; ગાંધીનગર કિસાન યાત્રામાં જતાં જ રોક્યા
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાની તલોદ પોલીસની મોટી સફળતા: ડીઝલ ચોરી કરતી ટોળકીના બે સાગરીતો ઝડપાયા
6 દિવસ પહેલા
