અમદાવાદ હવાઈ મથકેથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થતાં 241 મુસાફરના મોત થયા છે. આ દુખદ ઘટનાને પગલે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં સ્થાનિકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.મહેતાપુરા ચાર રસ્તા પર સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે ગઈકાલે સાંજે સ્થાનિક રહેવાસીઓ અને અગ્રણીઓ એકત્રિત થયા હતા. તેમણે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મુસાફરોની યાદમાં મીણબત્તીઓ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
સાબરકાંઠા; પ્લેન દૂરઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ

ટેગ્સ:#local residents#Tragic Incident#Public Mourning#Candlelight Vigil#Ahmedabad to London Flight#Plane Crash Tribute#Passenger Casualties#Air India Flight Tragedy#Himmatnagar Community#Mehtapura Area#Memorial Service
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા LCBની મોટી સફળતા: હત્યાનો ગુનેગાર જેલના સળિયા પાછળ; 3 વર્ષ બાદ જંગલમાંથી ઝડપાયો
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આઈપીએલ પર સટ્ટાબાજીનું નેટવર્ક ઝડપાયું, પોલીસે ₹20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના બડોલની સીમમાં ડ્રોન સ્ટ્રાઈક : SOGએ ખેતરમાંથી ₹10 લાખનો ગાંજો ઝડપ્યો
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આકાશી આફત : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ
1 અઠવાડિયા પહેલા
