રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા18 જુલાઈ, 2025| Super Admin

વાવ રાછેણા એસ.ટી બસ અનિયમિત તેમજ ખખડધજ હાલતમાં મુકતા મુસાફરો માં ઉગ્ર રોષ

વાવ રાછેણા એસ.ટી બસ અનિયમિત તેમજ ખખડધજ હાલતમાં મુકતા મુસાફરો માં ઉગ્ર રોષ

વાવ થી વાવ રાછેણા એસ.ટી બસ જે થરાદ ડેપો મારફત ચાલી રહી છે તે વાયા કપીલેશવર મહાદેવ સરદારપુરા ગોલગામ નાળોદર થઈ રાછેણા ચાલી રહી છે.આ બસ વાવ થી વહેલી સવારે 7.30 કલાકે ઉપડી 9 કલાકે રાછેણા પહોંચવાનો છે. આ બાબતે ગોલગામ ના યુવા અગ્રણી મેઘરાજભાઈ ભદરૂ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. કે આ બસ મહિનામાં એક સપ્તાહ અનિયમિત આવે છે. તેમજ એસ.ટી ડેપો થરાદ ખાતે થી મુકાતી એસ.ટી બસ એવી કડમ અને ખખડધજ હાલતમાં મુકાય છે કે થરાદ થી રાછેણા 32 કી.મી ના અંતરે મહિનામાં 3 થી 4 વખત રસ્તામાં બગડી જતાં મુસાફરો રસ્તામાં પરેશાન થાય છે. સત્વરે આ એસ.ટી બસ ને નિયમિત અને સારી હાલત માં મુકવામાં આવે તેવી આ વિસ્તારના આ રૂટના ગ્રામજનો તેમજ મુસાફરો ની ઉગ્ર માંગ છે. હવે પછી કોઈ રાડ ફરિયાદ રહેશે તો મુસાફરો જિલ્લા એસ.ટી વિભાગ ના નિયામક ને લેખિતમાં રજુઆત કરશે તેવું મુસાફરો એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર