રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 એપ્રિલ, 2026| Super Admin

પાલનપુર પાલિકાની વોર્ડ નં.7ની સોસાયટીઓમાં નરકાગાર જેવી સ્થિતિ, ગંદકી અને પાણીની તંગીથી રહીશો પરેશાન

પાલનપુર પાલિકાની વોર્ડ નં.7ની સોસાયટીઓમાં નરકાગાર જેવી સ્થિતિ, ગંદકી અને પાણીની તંગીથી રહીશો પરેશાન

પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં પાયાની સુવિધાઓના અભાવે જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે પણ આ વિસ્તારના રહીશો ખુલ્લી ગટરો, ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્ય અને પીવાના પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યા છે.અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્રના બહેરા કાને અથડાઈને પરત આવતી ફરિયાદોને કારણે હવે સ્થાનિકોએ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે. ઉનાળાના પ્રારંભે જ પાણી માટે વલખા મારતી ગૃહિણીઓ અને રોગચાળાના ભય હેઠળ જીવતા પરિવારોએ તંત્ર સામે રોષ પ્રગટ કરી તાત્કાલિક નિરાકરણની માંગ કરી છે.

સંબંધિત સમાચાર