રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા4 મે, 2025| Super Admin

બનાસકાંઠામાં નીટની પરીક્ષા શાંતિપૂર્વક સંપન્ન 12 કેન્દ્રો પરથી 4856 છાત્રો એ પરીક્ષા આપી: 75 રહ્યા ગેરહાજર

બનાસકાંઠામાં નીટની પરીક્ષા શાંતિપૂર્વક સંપન્ન 12 કેન્દ્રો પરથી 4856 છાત્રો એ પરીક્ષા આપી: 75 રહ્યા ગેરહાજર

બનાસકાંઠા જિલ્લામાં નીટ ની પરીક્ષા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી. જેમાં 75 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં રવિવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બી ગ્રુપના વિદ્યાર્થીઓની નીટની પરીક્ષા યોજાઇ હતી. જે પરીક્ષા બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાઇ હતી. વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં 12 કેન્દ્રો પર 4931 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે, 4856 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જ્યારે 75 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાનું ડી.ઇ.ઓ. ડો.હિતેશ પટેલે જણાવ્યું હતું. દરેક પરીક્ષાખંડમાં બે-બે નિરીક્ષકો ફરજ બજાવી હતી. જિલ્લા કલેક્ટર રચિત સમિતિએ પરીક્ષાની સુચારુ વ્યવસ્થા માટે વિશેષ આયોજન કર્યું હતું. પરીક્ષા દરમિયાન 300 મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થી સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આમ, નીટ ની પરિક્ષા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી.

સંબંધિત સમાચાર