રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા21 મે, 2025| Super Admin

જીવ સાથે ચેડાં; અમીરગઢમાં જીવતો વીજ વાયર તુટ્યો જાનહાનિ ટળી

જીવ સાથે ચેડાં; અમીરગઢમાં જીવતો વીજ વાયર તુટ્યો જાનહાનિ ટળી
કેબલ નાંખતા કર્મીઓ વાત કરતાં હાતા કે વાયર ટકે એમ નથી: લોકોમુખે ચર્ચા અમીરગઢમાં સત્તત બીજા દિવસે ડીપી લાઇનનો જાતો મેન વીજ વાયર તૂટતાં લોકોના જીવ તાળવે વીજ વાયર તૂટી ઘર ઉપર અગાશીમાં પડ્યો અને થોડો સમયતો તણખાં ઊડ્યા અને બાદ એકાએક આગ પીક્ડી હતી. જોકે નીચે ઉભેલા લોકોએ બુમા બૂમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ ગ્યા હતા અને આસ કેબલ નીચે આવતા આસપાસના લોકોને જલ્દીથી દૂર કર્યા હતા. સમય રેહતા વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો જેથી આગને કાબૂમાં લેવાઈ હતી અને જાન-માલનું  નુકશાન ન થયું પરંતુ સવાલ એ છે કે ગઈ કાલે જે વીજ કર્મીઓ વાયર નાખી રહ્યા હતા. તેમને વાયર જોતા લાગ્યું કે વાયર કામનો નથી ટક્કર નહીં જેલી શકે તો પછી લોકોના જીવ સાથે ચેડાં કેમ લોકોના જીવને આંજે કાંઈ મોટી બિના બની હોતતો જવાબદાર કોણ…? યુજીવીસીએલ કે વીજ કર્મી કે અન્ય કોઇ લાગતા વળગતા અધિકારીઓ…? આ ચર્ચાએ લૉકમુખે જોર પકડ્યું છે.

સંબંધિત સમાચાર