બનાસકાંઠા એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મેળવી રાણેસરી ગામની સીમમાંથી ડસ્ટર ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ/બિયરની બોટલ નંગ- 861, કિ.રૂ.94,830/- તથા ડસ્ટર ગાડીની સહિત કુલ 4,00,330/- ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક શ્રવણભાઈ કાળાભાઈ ઠાકોર (રહે. વાંક દાતીયા તા.જી. સાચોર) તથા નરેનદ્રભાઈ બાબુભાઈ નાયક (રહે. મહેસાણા આબલીપુરા ગોપીનાળા બહાર હનુમાન મંદિરની સામે તા.જી.મહેસાણા)ને પકડી પાડી તથા માલ ભરી આપનાર તથા મંગાવનાર તમામના તમામના વિરૂદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.- હોમ
- /Uncategorized
- /થરાદ વિસ્તાર માંથી એલ.સી.બી પોલીસે 4 લાખથી વધુનો વિદેશી દારૂ કબજે કરી 2 શખ્સોને ઝડપી પાડ્યા
થરાદ વિસ્તાર માંથી એલ.સી.બી પોલીસે 4 લાખથી વધુનો વિદેશી દારૂ કબજે કરી 2 શખ્સોને ઝડપી પાડ્યા

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCB પોલીસે બાતમીના આધારે રાણેસરી ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરીને જતી ગાડીને ઝડપી પાડી હતી. પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સોને ઝડપી કાર્યવાહી હાથધરી હતી.
બનાસકાંઠા એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મેળવી રાણેસરી ગામની સીમમાંથી ડસ્ટર ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ/બિયરની બોટલ નંગ- 861, કિ.રૂ.94,830/- તથા ડસ્ટર ગાડીની સહિત કુલ 4,00,330/- ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક શ્રવણભાઈ કાળાભાઈ ઠાકોર (રહે. વાંક દાતીયા તા.જી. સાચોર) તથા નરેનદ્રભાઈ બાબુભાઈ નાયક (રહે. મહેસાણા આબલીપુરા ગોપીનાળા બહાર હનુમાન મંદિરની સામે તા.જી.મહેસાણા)ને પકડી પાડી તથા માલ ભરી આપનાર તથા મંગાવનાર તમામના તમામના વિરૂદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
બનાસકાંઠા એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મેળવી રાણેસરી ગામની સીમમાંથી ડસ્ટર ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ/બિયરની બોટલ નંગ- 861, કિ.રૂ.94,830/- તથા ડસ્ટર ગાડીની સહિત કુલ 4,00,330/- ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક શ્રવણભાઈ કાળાભાઈ ઠાકોર (રહે. વાંક દાતીયા તા.જી. સાચોર) તથા નરેનદ્રભાઈ બાબુભાઈ નાયક (રહે. મહેસાણા આબલીપુરા ગોપીનાળા બહાર હનુમાન મંદિરની સામે તા.જી.મહેસાણા)ને પકડી પાડી તથા માલ ભરી આપનાર તથા મંગાવનાર તમામના તમામના વિરૂદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
