રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ7 સપ્ટેમ્બર, 2026| Super Admin

પાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી

પાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી

શિવભક્તોએ સંગીતમય ધૂન સાથે નીલકંઠ મહાદેવમાં જળાભિષેક કર્યો

પાટણ શહેરમાં શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે કાવડયાત્રા પરિવાર દ્વારા ચોથી કાવડયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. ભક્તોએ પંચોલી પાટી સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કર્યો હતો.આ કાવડયાત્રા સવારે 8 વાગ્યે છત્રપતિ મહાદેવ મંદિરેથી શરૂ થઈ હતી. સંગીતમય ધૂન અને 'હર હર મહાદેવ'ના નાદ સાથે આ યાત્રા પાટણના મુખ્ય બજારોમાંથી પસાર થઈ હતી.

યાત્રા પંચોલી પાટી સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચી હતી. અહીં તમામ શિવભક્તોએ ભગવાન શિવજીને જળ ચડાવી ભક્તિ કરી હતી. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર સાથે અગિયારસનો શુભસંયોગ હોવાથી આ દિવસે શિવભક્તિનું ખાસ મહત્વ હોય છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર