બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઠંડીની શરૂઆત થતાની સાથે જ વાહન ચોર ટોળકી સક્રિય બની છે અને જિલ્લામાં એક બાદ એક નાની મોટી અનેક ચોરીની ઘટનાઓને ચોર ટોળકી અંજામ આપી રહી છે બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે શિયાળાની ઋતુની શરૂઆત થતા જ ચોરીઓની ઘટનામાં વધારો થાય છે.અત્યારે શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં મંદિર રહેણાંક મકાનો અને વાહનોની એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે શત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ચોર ટોળકી સક્રિય બની છે અને 15 દિવસમાં જ શત્રુંજય સોસાયટીમાંથી બે ઇકો ગાડીની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.
આ વિસ્તારમાં મોટાભાગે મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે અને આ રીતે વારંવાર ચોરીની ઘટના બને તો આ મજૂર વર્ગના પરિવારોને પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું ? તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે આજે શત્રુંજય સોસાયટીમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો.- હોમ
- /Uncategorized
- /ડીસાના ભોયણની શેત્રુજય સોસાયટીમાં વાહન ચોર ટોળકીનો આંતક; બે ઇકો કારની ઉઠાંતરી કરી
ડીસાના ભોયણની શેત્રુજય સોસાયટીમાં વાહન ચોર ટોળકીનો આંતક; બે ઇકો કારની ઉઠાંતરી કરી

પંદર દિવસમાં બે ઇકો કારની ઉઠાંતરી કરી
ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલ શેત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી તસ્કરો બેફામ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.જેથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બાબતે ડીસા તાલુકા પોલીસમાં સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી એક પણ ચોરીની ઘટનામાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સ્થાનિક લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઠંડીની શરૂઆત થતાની સાથે જ વાહન ચોર ટોળકી સક્રિય બની છે અને જિલ્લામાં એક બાદ એક નાની મોટી અનેક ચોરીની ઘટનાઓને ચોર ટોળકી અંજામ આપી રહી છે બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે શિયાળાની ઋતુની શરૂઆત થતા જ ચોરીઓની ઘટનામાં વધારો થાય છે.અત્યારે શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં મંદિર રહેણાંક મકાનો અને વાહનોની એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે શત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ચોર ટોળકી સક્રિય બની છે અને 15 દિવસમાં જ શત્રુંજય સોસાયટીમાંથી બે ઇકો ગાડીની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.
આ વિસ્તારમાં મોટાભાગે મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે અને આ રીતે વારંવાર ચોરીની ઘટના બને તો આ મજૂર વર્ગના પરિવારોને પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું ? તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે આજે શત્રુંજય સોસાયટીમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઠંડીની શરૂઆત થતાની સાથે જ વાહન ચોર ટોળકી સક્રિય બની છે અને જિલ્લામાં એક બાદ એક નાની મોટી અનેક ચોરીની ઘટનાઓને ચોર ટોળકી અંજામ આપી રહી છે બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે શિયાળાની ઋતુની શરૂઆત થતા જ ચોરીઓની ઘટનામાં વધારો થાય છે.અત્યારે શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં મંદિર રહેણાંક મકાનો અને વાહનોની એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે શત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ચોર ટોળકી સક્રિય બની છે અને 15 દિવસમાં જ શત્રુંજય સોસાયટીમાંથી બે ઇકો ગાડીની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.
આ વિસ્તારમાં મોટાભાગે મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે અને આ રીતે વારંવાર ચોરીની ઘટના બને તો આ મજૂર વર્ગના પરિવારોને પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું ? તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે આજે શત્રુંજય સોસાયટીમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
