આ ઘટનાની જાણ સવારે કુટુંબીજનોને થતાં તેઓએ ઘટના સ્થળે દોડી આવી કુળદેવી માતાજીનું મંદિર જમીન દોસ્ત હાલતમાં જોઈને નાણેચા સમાજ અને પરિવારજનોની લાગણી દુભાઈ હતી.આ ધટના અંગે નાણેચા ગોવિંદભાઈએ હારીજ પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ મંદિર ચોરીને અંજામ આપી મંદિરની તોડફોડ કરી પલાયન થયેલ તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.હારીજના કુકરાણા ગામે મંદીર ચોરીના બનાવને અંજામ આપી તસ્કરોએ મંદિરની તોડફોડ કરી

હારીજના કુકરાણા ગામના રબારી વાસના રહેણાંક મકાનની ખુલ્લી ઓસરીમાં સ્થાપિત વહાણવટી સિકોતર માતાજીના મંદિરને કોઈ તસ્કર ટોળકીએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ હારીજ ના કુકરાણા ગામના રબારી વાસના રહેણાંક મકાનની ખુલ્લી જગ્યામાં આવેલ વહાણવટી સિકોતર માતાજીના મંદિરને કોઈ તસ્કર ટોળકીએ નિશાન બનાવી મંદિરમાં રાખેલી દાન પેટીમાંથી રોકડ રકમ અને માતાજીના ચાંદીના છત્તરની ચોરી કરી લોખંડના હથિયાર વડે મંદિરને નુકસાન પહોંચાડી તસ્કરો ફરાર થઈ જતાં અને મોડી રાત્રે બનેલી.
આ ઘટનાની જાણ સવારે કુટુંબીજનોને થતાં તેઓએ ઘટના સ્થળે દોડી આવી કુળદેવી માતાજીનું મંદિર જમીન દોસ્ત હાલતમાં જોઈને નાણેચા સમાજ અને પરિવારજનોની લાગણી દુભાઈ હતી.આ ધટના અંગે નાણેચા ગોવિંદભાઈએ હારીજ પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ મંદિર ચોરીને અંજામ આપી મંદિરની તોડફોડ કરી પલાયન થયેલ તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની જાણ સવારે કુટુંબીજનોને થતાં તેઓએ ઘટના સ્થળે દોડી આવી કુળદેવી માતાજીનું મંદિર જમીન દોસ્ત હાલતમાં જોઈને નાણેચા સમાજ અને પરિવારજનોની લાગણી દુભાઈ હતી.આ ધટના અંગે નાણેચા ગોવિંદભાઈએ હારીજ પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ મંદિર ચોરીને અંજામ આપી મંદિરની તોડફોડ કરી પલાયન થયેલ તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.ટેગ્સ:#police investigation#Community Impact#religious sentiments#Temple Theft#Vandalism#Smuggling Incident#Vahanvati Sikotar Mataji#Harijna Kukrana Village
સંબંધિત સમાચાર
પાટણપાટણ LCBની મોટી કાર્યવાહી: ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ
1 કલાક પહેલા
પાટણપાટણના દેવ દર્શન કોમ્પલેક્ષમાં તસ્કરોનો આતંક: એકસાથે ચાર દુકાનોના તાળા તૂટ્યા
1 કલાક પહેલા
પાટણરાધનપુર કલ્યાણપુરા બ્રિજ પર તંત્રની ઘોર બેદરકારી, ૨ વર્ષથી અંધારપટ છવાયો
1 દિવસ પહેલા
પાટણરાધનપુર તાલુકા પંચાયતના નવનિર્વાચિત પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત હોદ્દો ગ્રહણ કર્યો
1 દિવસ પહેલા
