રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા20 એપ્રિલ, 2026| Super Admin

ડીસામાં માનવતા મહેકી: શિવસેવા સમિતિ દ્વારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે બચાવ અભિયાન

ડીસામાં માનવતા મહેકી: શિવસેવા સમિતિ દ્વારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે બચાવ અભિયાન

ડીસા વધતી જતી ગરમીના પારા વચ્ચે જ્યારે માનવી ત્રાહિમામ પોકારી ઉઠે છે, ત્યારે અબોલ પક્ષીઓની વ્હારે આવવા માટે શિવસેવા સમિતિ દ્વારા એક પ્રેરણાદાયી ભગીરથ કાર્ય કરવામાં આવ્યું. ડીસાના હાર્દ સમાન ફુવારા સર્કલ ચોકડી ખાતે સમિતિ દ્વારા પક્ષીઓ માટે નિ:શુલ્ક કુંડા અને પક્ષી ઘર વિતરણના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ઉનાળાની સિઝનમાં પક્ષીઓને પાણી અને આશરો મળી રહે તે હેતુથી સેંકડોની સંખ્યામાં કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શિવસેવા સમિતિના દરેક હોદ્દેદારો અને નિષ્ઠાવાન કાર્યકરોએ ખભેખભા મિલાવી સેવા આપી હતી.જનજાગૃતિ: માત્ર વિતરણ જ નહીં, પરંતુ દરેક નાગરિક પોતાના ઘરે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે તેવો સુંદર સંદેશ પણ પાઠવવામાં આવ્યો.

અબોલ પક્ષીઓની તરસ છિપાવવાનું આ કાર્ય ખરેખર વંદનીય છે. શિવસેવા સમિતિની આ પહેલથી ડીસાના અનેક પક્ષીઓને નવું જીવનદાન મળશે. શિવસેવા સમિતિના તમામ હોદ્દેદારોને તેમની આ નિઃસ્વાર્થ લોકસેવા અને જીવદયાના કાર્ય બદલ અનેકગણા અભિનંદન! આપનું આ કાર્ય અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

સંબંધિત સમાચાર