સાબરકાંઠાના હિંમતનગરમાં રહસ્યમય વાયરસ અથવા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કહેરને કારણે માત્ર ૧૮ દિવસમાં ૬ નિર્દોષ બાળકોના મોતના સમાચારથી સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. ટૂંકા ગાળામાં જ માસૂમ બાળકોના ટપોટપ મોત થતાં સ્થાનિક આરોગ્ય તંત્ર તાબડતોડ દોડતું થયું છે. આ વાયરસ ચાંદીપુરા છે કે અન્ય કોઈ રહસ્યમય રોગચાળો, તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ આ ઘટનાને પગલે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વાલીઓમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ

ટેગ્સ:#Himmatnagar
સંબંધિત સમાચાર
સાબરકાંઠામેઘરજમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી: અરવલ્લીમાં ૩૫ લાખ રોપા વાવવાનું લક્ષ્ય
19 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં રેડ ક્રોસ સોસાયટીના નવીન ભવનનું ભૂમિપૂજન: માનવસેવા માટે ધમધમશે નવું સંકુલ
1 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર પોલીસની લાલ આંખ: આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કડક ટ્રાફિક ડ્રાઇવ શરૂ
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવા કાર્યાલયનો હિંમતનગર ખાતે શુભારંભ
4 દિવસ પહેલા
