રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
સાબરકાંઠા13 જુલાઈ, 2026| Super Admin

હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ

હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ

સાબરકાંઠાના હિંમતનગરમાં રહસ્યમય વાયરસ અથવા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કહેરને કારણે માત્ર ૧૮ દિવસમાં ૬ નિર્દોષ બાળકોના મોતના સમાચારથી સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. ટૂંકા ગાળામાં જ માસૂમ બાળકોના ટપોટપ મોત થતાં સ્થાનિક આરોગ્ય તંત્ર તાબડતોડ દોડતું થયું છે. આ વાયરસ ચાંદીપુરા છે કે અન્ય કોઈ રહસ્યમય રોગચાળો, તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ આ ઘટનાને પગલે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વાલીઓમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ટેગ્સ:#Himmatnagar

સંબંધિત સમાચાર