સાબરકાંઠાના હિંમતનગરમાં રહસ્યમય વાયરસ અથવા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કહેરને કારણે માત્ર ૧૮ દિવસમાં ૬ નિર્દોષ બાળકોના મોતના સમાચારથી સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. ટૂંકા ગાળામાં જ માસૂમ બાળકોના ટપોટપ મોત થતાં સ્થાનિક આરોગ્ય તંત્ર તાબડતોડ દોડતું થયું છે. આ વાયરસ ચાંદીપુરા છે કે અન્ય કોઈ રહસ્યમય રોગચાળો, તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ આ ઘટનાને પગલે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વાલીઓમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ

ટેગ્સ:#Himmatnagar
સંબંધિત સમાચાર
સાબરકાંઠાઇડર નાગરિક સહકારી બેંક ચૂંટણી: સમરસ પેનલના ઉમેદવારોએ ચૂંટણી કાર્યાલય ખોલ્યું
15 કલાક પહેલા
સાબરકાંઠાઇડર-વડાલીમાં 'હર ઘર તિરંગા-૨૦૨૬' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
15 કલાક પહેલા
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા SOGની મોટી સફળતા: ૬ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતનગર ઝડપાયો
3 દિવસ પહેલા
