રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
સાબરકાંઠા25 એપ્રિલ, 2026| Super Admin

સાબરકાંઠામાં લોકશાહીનું પર્વ: ૨૬ એપ્રિલે મતદાન, કલેક્ટરની નાગરિકોને મતદાનની અપીલ

સાબરકાંઠામાં લોકશાહીનું પર્વ: ૨૬ એપ્રિલે મતદાન, કલેક્ટરની નાગરિકોને મતદાનની અપીલ

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે, જે અંતર્ગત આવતીકાલે એટલે કે ૨૬ એપ્રિલના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો માટે મતદાન યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાના લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ગામડાની સરકાર અને સ્થાનિક વહીવટની કમાન કોના હાથમાં સોંપવી તેનો ફેંસલો કરશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા વહીવટી તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચૂંટણી અધિકારીએ જિલ્લાના તમામ નાગરિકોને નિર્ભય થઈ, ઉત્સાહપૂર્વક અને જાગૃત બનીને મતદાન કરવા માટે ખાસ અપીલ કરી છે, જેથી લોકશાહીના પાયા વધુ મજબૂત બને.

સંબંધિત સમાચાર