નવેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 ચાર માસ દરમિયાન ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં પશુ વસ્તી ગણતરી હાથ ધરવાનું નિયત કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભારત સરકારે બનાવેલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પશુપાલકના દ્વારે જઈ પશુધન વસ્તી ગણતરીની કામગીરીની શરૂઆત કરી છે. જેમાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરોમાં ઘર દીઠ પશુઓની ગણતરી કરવામાં આવે છે આ પશુધનની વસ્તી ગણતરીમાં 16 જેટલી જાતના પશુઓની ગણતરી થશે જેમાં ગાય વર્ગમાં ગીર, કાંકરેજ, ડગરી, ડાંગી નો સમાવેશ છે અભ્યાસ વર્ગમાં મહેસાણી જાફરાબાદી, બન્ની,સુરતીનો સમાવેશ છે. આ ઉપરાંત ઘેટા, બકરા,ઘોડા,ગધેડા,મરઘા,હાથી, સસલા, કુતરા,ઊંટ,ડુક્કર જેવી 219 પ્રજાતિઓની ગણતરી કરવામાં આવશે
21 મી પશુધન વસ્તી ગણતરીમાં આ વખતે વિચરતી જાતિના પશુપાલકો અને રખડતા ગૌવંશ અને કુતરાની ગણતરી તથા પાંજરાપોળ,ગૌશાળા,કોલેજો સરકારી ફાર્મ,ડેરી ફાર્મ વગેરેની સાથે ડિફેન્સ અને પોલીસ વિભાગ પાસેના પશુઓની પણ વિશેષ ગણતરી કરવાની છે. આ કામગીરી માટે ભારત સરકાર દ્વારા મોબાઈલ એપ બનાવવામાં આવેલ છે. જેમાં તમામ ગણતરીદારોએ ઘરવાઇજ પશુધનની વસ્તી ગણતરીની વસ્તીની માહિતીની ઓનલાઇન એન્ટ્રી કરવામાં આવશે.- હોમ
- /Uncategorized
- /બનાસકાંઠાના 1299 ગામો- વોર્ડમાં 219 પ્રજાતિઓની ગણતરી પૂરજોશમાં
બનાસકાંઠાના 1299 ગામો- વોર્ડમાં 219 પ્રજાતિઓની ગણતરી પૂરજોશમાં

નવેમ્બર 2024 થી શરૂ થયેલ ગણતરી ફેબ્રુઆરી 2025 પૂર્ણ થશે: દેશમાં દર પાંચ વર્ષે પશુ ધન વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લી 20 મી પશુ વસ્તી ગણતરી વર્ષ 2019 માં કરવામાં આવી હતી. જેના પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોવાથી સમગ્ર દેશમાં 21મી પશુ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ દેશ અને રાજ્યની સાથે સાથે પશુધન વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે.
નવેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 ચાર માસ દરમિયાન ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં પશુ વસ્તી ગણતરી હાથ ધરવાનું નિયત કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભારત સરકારે બનાવેલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પશુપાલકના દ્વારે જઈ પશુધન વસ્તી ગણતરીની કામગીરીની શરૂઆત કરી છે. જેમાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરોમાં ઘર દીઠ પશુઓની ગણતરી કરવામાં આવે છે આ પશુધનની વસ્તી ગણતરીમાં 16 જેટલી જાતના પશુઓની ગણતરી થશે જેમાં ગાય વર્ગમાં ગીર, કાંકરેજ, ડગરી, ડાંગી નો સમાવેશ છે અભ્યાસ વર્ગમાં મહેસાણી જાફરાબાદી, બન્ની,સુરતીનો સમાવેશ છે. આ ઉપરાંત ઘેટા, બકરા,ઘોડા,ગધેડા,મરઘા,હાથી, સસલા, કુતરા,ઊંટ,ડુક્કર જેવી 219 પ્રજાતિઓની ગણતરી કરવામાં આવશે
21 મી પશુધન વસ્તી ગણતરીમાં આ વખતે વિચરતી જાતિના પશુપાલકો અને રખડતા ગૌવંશ અને કુતરાની ગણતરી તથા પાંજરાપોળ,ગૌશાળા,કોલેજો સરકારી ફાર્મ,ડેરી ફાર્મ વગેરેની સાથે ડિફેન્સ અને પોલીસ વિભાગ પાસેના પશુઓની પણ વિશેષ ગણતરી કરવાની છે. આ કામગીરી માટે ભારત સરકાર દ્વારા મોબાઈલ એપ બનાવવામાં આવેલ છે. જેમાં તમામ ગણતરીદારોએ ઘરવાઇજ પશુધનની વસ્તી ગણતરીની વસ્તીની માહિતીની ઓનલાઇન એન્ટ્રી કરવામાં આવશે.
નવેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 ચાર માસ દરમિયાન ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં પશુ વસ્તી ગણતરી હાથ ધરવાનું નિયત કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભારત સરકારે બનાવેલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પશુપાલકના દ્વારે જઈ પશુધન વસ્તી ગણતરીની કામગીરીની શરૂઆત કરી છે. જેમાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરોમાં ઘર દીઠ પશુઓની ગણતરી કરવામાં આવે છે આ પશુધનની વસ્તી ગણતરીમાં 16 જેટલી જાતના પશુઓની ગણતરી થશે જેમાં ગાય વર્ગમાં ગીર, કાંકરેજ, ડગરી, ડાંગી નો સમાવેશ છે અભ્યાસ વર્ગમાં મહેસાણી જાફરાબાદી, બન્ની,સુરતીનો સમાવેશ છે. આ ઉપરાંત ઘેટા, બકરા,ઘોડા,ગધેડા,મરઘા,હાથી, સસલા, કુતરા,ઊંટ,ડુક્કર જેવી 219 પ્રજાતિઓની ગણતરી કરવામાં આવશે
21 મી પશુધન વસ્તી ગણતરીમાં આ વખતે વિચરતી જાતિના પશુપાલકો અને રખડતા ગૌવંશ અને કુતરાની ગણતરી તથા પાંજરાપોળ,ગૌશાળા,કોલેજો સરકારી ફાર્મ,ડેરી ફાર્મ વગેરેની સાથે ડિફેન્સ અને પોલીસ વિભાગ પાસેના પશુઓની પણ વિશેષ ગણતરી કરવાની છે. આ કામગીરી માટે ભારત સરકાર દ્વારા મોબાઈલ એપ બનાવવામાં આવેલ છે. જેમાં તમામ ગણતરીદારોએ ઘરવાઇજ પશુધનની વસ્તી ગણતરીની વસ્તીની માહિતીની ઓનલાઇન એન્ટ્રી કરવામાં આવશે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
