ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ઘરની નજીક ખેતરમાં બાંધેલ ગાય ચારો ચરતી હતી. તે દરમિયાન 11 કેવી ઇલેક્ટ્રિક વાયર ચાલુ વીજપ્રવાહ તૂટીને પડતા ગાયનું મોત નિપજયું હતું. ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે રહેતા મધુબેન અણુજી ઠાકોર ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. જેઓ શંકરપુરાના વીજળીયા ટીંબાવાળા આંટામાં ઘરની નજીક ખેતરમાં કાળા કલરની ગાય બાંધી હતી. તે દરમિયાન 11 કેવી ઇલેક્ટ્રિક વાયર ચાલુ વીજપ્રવાહનો તૂટીને પડતા ગાયનું મોત નિપજયું હતું. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે જાણવા જોગ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ગાય પર ઇલેક્ટ્રિક વાયર ચાલુ પ્રવાહ તૂટીને પડતા મોત

ટેગ્સ:#police investigation#public safety#Unjha Taluka#Animal Husbandry#Agricultural Community#Cow Welfare#Shankarpura Upera#Electric Wire Incident
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
23 કલાક પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
23 કલાક પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
23 કલાક પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
1 દિવસ પહેલા
