પાલનપુર ગઠામણ પાટીયા ખાતે કડવા પાટીદાર સમાજની વાડીમાં આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. જેમાં 37 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. બનાસકાંઠા કડવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે પાલનપુર ગઠામણ પાટીયા પાસે આવેલી કડવા પાટીદાર સમાજની વાડી ખાતે રવિવારે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે કડવા પાટીદાર સમાજના 37 નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમને સમાજના આગેવાનોએ અને સ્વામિનારાયણના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા.- હોમ
- /Uncategorized
- /પાલનપુર ખાતે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન યોજાયો
પાલનપુર ખાતે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન યોજાયો

પાલનપુર ખાતે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન યોજાયો
37 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
પાલનપુર ગઠામણ પાટીયા ખાતે કડવા પાટીદાર સમાજની વાડીમાં આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. જેમાં 37 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. બનાસકાંઠા કડવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે પાલનપુર ગઠામણ પાટીયા પાસે આવેલી કડવા પાટીદાર સમાજની વાડી ખાતે રવિવારે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે કડવા પાટીદાર સમાજના 37 નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમને સમાજના આગેવાનોએ અને સ્વામિનારાયણના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા.
પાલનપુર ગઠામણ પાટીયા ખાતે કડવા પાટીદાર સમાજની વાડીમાં આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. જેમાં 37 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. બનાસકાંઠા કડવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે પાલનપુર ગઠામણ પાટીયા પાસે આવેલી કડવા પાટીદાર સમાજની વાડી ખાતે રવિવારે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે કડવા પાટીદાર સમાજના 37 નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમને સમાજના આગેવાનોએ અને સ્વામિનારાયણના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા.ટેગ્સ:#Ambaji#Palanpur#Dhanera#vadgam#Banaskantha#dantiwada#Deesa#diyodar#Rakhewal#rakhewaldaily#rakhewalnews#chhapi#rakhewalnewspepar#rakhewalplus#tharad
સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
