જેમાં પાણી નાં હોવાના કારણે કાચબા ના જીવ જોખમ મા મુકાઈ રહ્યા હતા. જેના પગલે સત્વરે રજૂઆત થતા આખરે તળાવ મા પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે હજારો પાણી નાં જીવનો અને કાચબા ને નવું જીવન દાન મળ્યું છે.ઉનાળો હોય કે શિયાળો રામપુરછોટા ગામ ના તળાવ મા પાણી સુકાય એની સાથે રજૂઆત થતી હોય છે. જેની સામે ધાનેરા વહીવટી વડાએ રજૂઆત ધ્યાને લઇ ત્વરિત હરકતમાં આવી તળાવ પાણી છોડતા તળાવ મા નવા નીર આવ્યા છે. શેરગઠ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ એ પાણીની સમસ્યા થી લઈ રામપુરછોટા નાં તળાવ બાબતે જરૂરી માહિતી આપી વહીવટી તંત્ર નો આભાર માન્યો છે.ધાનેરા; સત્વરે રજૂઆત થતા આખરે તળાવમાં પાણી છોડવામાં આવ્યું

માનવતા ભર્યું પગલું: તળાવનું પાણી સુખાઇ જાય એ પહેલાં સ્થાનિક સરપંચની રજૂઆત થી તળાવમાં પાણી નાખતા હજારો અબુલ જીવો ને મળ્યું જીવન દાન ધાનેરા તાલુકાના રામપુરછોટા ગામના તળાવ મા સૌથી વધારે કાચબા ના જીવનો વસવાટ ધાનેરા તાલુકાના રામપુરછોટા ગામના તળાવમાં પાણી સુકાઇ ગયા હતા. જેના પગલે શેરગઠ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ સતીષભાઈ પુરોહિત એ ધાનેરા વહીવટી વડા ને રજૂઆત કરતા પાઇપ લાઈન માંથી પાણી આપતા તળાવ મા નવા નીર આવ્યા છે. ધાનેરા તાલુકાની મુખ્ય રજૂઆત સિંચાઇ ના પાણી ની છે પરંતુ સરકાર ધાનેરા તાલુકા થી નારાજ હોવાના કારણે મુખ્ય રજૂઆત હજુ સુધી પૂરી કરવામાં આવી નથી જેના કારણે ધાનેરા તાલુકા ના તમામ તળાવ સૂકા પડ્યા છે. જેના પગલે ગત 26 જાન્યુઆરી ના રોજ ધાનેરા તાલુકાના ધરર્ણોધર ગામ ખાતે તાલુકા કક્ષાનાં ધ્વજવંદન સમારોહ મા ધાનેરા તાલુકાના વહીવટી વડાની સાથે વહીવટી તંત્ર હાજર હોવાથી શેરગઠ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ જેમાં રામપુરછોટા ગામ પણ આવે તે જેથી સરપંચ દ્વાર રજૂઆત કરતા એજ દિવસે વન વિભાગ ના અધિકારીએ પોતાની ટીમ સાથે રામપુરછોટા ગામના તળાવની મુલાકાત લીધી હતી.
જેમાં પાણી નાં હોવાના કારણે કાચબા ના જીવ જોખમ મા મુકાઈ રહ્યા હતા. જેના પગલે સત્વરે રજૂઆત થતા આખરે તળાવ મા પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે હજારો પાણી નાં જીવનો અને કાચબા ને નવું જીવન દાન મળ્યું છે.ઉનાળો હોય કે શિયાળો રામપુરછોટા ગામ ના તળાવ મા પાણી સુકાય એની સાથે રજૂઆત થતી હોય છે. જેની સામે ધાનેરા વહીવટી વડાએ રજૂઆત ધ્યાને લઇ ત્વરિત હરકતમાં આવી તળાવ પાણી છોડતા તળાવ મા નવા નીર આવ્યા છે. શેરગઠ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ એ પાણીની સમસ્યા થી લઈ રામપુરછોટા નાં તળાવ બાબતે જરૂરી માહિતી આપી વહીવટી તંત્ર નો આભાર માન્યો છે.
જેમાં પાણી નાં હોવાના કારણે કાચબા ના જીવ જોખમ મા મુકાઈ રહ્યા હતા. જેના પગલે સત્વરે રજૂઆત થતા આખરે તળાવ મા પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે હજારો પાણી નાં જીવનો અને કાચબા ને નવું જીવન દાન મળ્યું છે.ઉનાળો હોય કે શિયાળો રામપુરછોટા ગામ ના તળાવ મા પાણી સુકાય એની સાથે રજૂઆત થતી હોય છે. જેની સામે ધાનેરા વહીવટી વડાએ રજૂઆત ધ્યાને લઇ ત્વરિત હરકતમાં આવી તળાવ પાણી છોડતા તળાવ મા નવા નીર આવ્યા છે. શેરગઠ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ એ પાણીની સમસ્યા થી લઈ રામપુરછોટા નાં તળાવ બાબતે જરૂરી માહિતી આપી વહીવટી તંત્ર નો આભાર માન્યો છે.સંબંધિત સમાચાર
બનાસકાંઠામડાલ-લાલપુર માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય: ચોમાસામાં જીવના જોખમે મુસાફરી
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ડાવસમાં ગ્રીન ક્રાંતિ: 112 એકરમાં રાજ્યનું સૌપ્રથમ 'વન કવચ' તૈયાર
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં વન મંત્રીના જન્મદિવસે રક્તદાન કેમ્પ: 241 લોકોએ ડોનેશન કર્યું બ્લડ
13 કલાક પહેલા
બનાસકાંઠાકંબોઈ ચોકડી વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલા 10 ડમ્પર ઝડપાયા, કરોડોનો મુદ્દામાલ જપ્ત
13 કલાક પહેલા
