રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા17 માર્ચ, 2025| Super Admin

ધાનેરા: ભંગારના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી

ધાનેરા: ભંગારના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી
ધાનેરાના સામરવાડા ખેડતા ખેતરમાં આગની ઘટનાને ઘણો સમય નથી થયો ત્યાં ફરી ધાનેરાના નેનાવા રોડ પર આજે સવારે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના ટી.એચ.ઓ. ઓફિસ નજીક બની હતી, જ્યાં ગોડાઉનમાં રાખેલ સામાન દહન થઈ ગયો. આગના કારણે અંદાજે 80 હજારથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. આ ગટનાની જાણ રામભાઈ ને થતો જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી અને એક કલાકની સતત જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધી હતી. ફાયર ફાઇટરોની સમયસરની કામગીરીથી આસપાસના વિસ્તારોમાં આગ ફેલાતા અટકાવી મોટી નુકસાની થવાથી બચાવ થયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્રએ ગેરકાયદેસર ગોડાઉન અંગે સઘન તપાસ શરૂ કરી છે. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ પુનરાવૃત્ત ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગે નાગરિકોને અને વેપારીઓને સલાહ આપી છે કે તેઓ ગોડાઉનમાં ફાયર સેફ્ટી સાધનો રાખે, અગ્નિ નિવારણના નિયમોનું પાલન કરે અને અનધિકૃત રીતે સંચાલિત ગોડાઉનના મામલે તંત્ર સાથે સહકાર આપે.તેમ રામભાઇ એ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર