Disaster Management

હીટવેવ દરમિયાન વિશેષ કાળજી રાખવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ 

પશુ-પંખીઓને શેડની નીચે છાયડામાં રાખવા તથા પૂરતા પ્રમાણમાં પાણી આપતા રહેવું લોકોએ પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે છાશ,…

ભૂકંપમાં ધરાશાયી થયેલી થાઈ ઇમારતમાં ગેરરીતિઓ નોંધાઈ: રિપોર્ટ

ભ્રષ્ટાચાર વિરોધી વોચડોગ જૂથના વડાએ રોઇટર્સને જણાવ્યું હતું કે તેમણે ગયા અઠવાડિયે આવેલા ભૂકંપમાં ધરાશાયી થયેલી બેંગકોકની ગગનચુંબી ઇમારતના બાંધકામમાં…

માઉન્ટ આબુના જંગલમાં ભીષણ આગ મોટા પ્રમાણમાં વન સંપત્તિને નુકસાન

રાજસ્થાનના સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં ચિપાવેરી નજીકના ગાઢ જંગલમાં શનિવારે બપોરે 2 વાગ્યે આગ લાગી હતી. વન વિભાગની ટીમ તરત…

ભારત દ્વારા મ્યાનમારમાં 15 ટનથી વધુ રાહત સામગ્રી મોકલવામાં આવી

મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ ભારે નુકસાન થયું છે. આ ભૂકંપમાં 1000 લોકોનાં મોત થયા છે. આ ભૂકંપ બાદ પીએમ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં પ્રચંડ ભૂકંપને કારણે ચિંતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ…

પશ્ચિમ જાપાનમાં જંગલની આગને કારણે રહેવાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી

પશ્ચિમ જાપાનના અનેક વિસ્તારોમાં જંગલોમાં આગ લાગી છે, જેમાં ઓછામાં ઓછા બે લોકો ઘાયલ થયા છે, ડઝનેક રહેવાસીઓને સ્થળાંતર કરવાની…

તમિલનાડુમાં આગ લાગવાની ઘટનામાં વધારો, લોકોમાં ભયનો માહોલ

તમિલનાડુમાં, રાજ્યની કુદરતી ભવ્યતા અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ અને આબોહવા હેઠળ, એક વધતો જતો ભય તેના લીલાછમ જંગલ વિસ્તારને ધમકી…

ધાનેરા: ભંગારના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી

ધાનેરાના સામરવાડા ખેડતા ખેતરમાં આગની ઘટનાને ઘણો સમય નથી થયો ત્યાં ફરી ધાનેરાના નેનાવા રોડ પર આજે સવારે ભંગારના ગોડાઉનમાં…

શંખેશ્વર જૈન મંદિર ખાતે જીલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફના સંયુક્ત ઉપક્રમે ભૂકંપ અંગેની મોકડ્રીલ યોજાઈ

સાવધાની અને સાવચેતીના પગલાં સાથે બચાવ કામગીરીનું વિવિધ વિભાગો દ્રારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે પાટણ જીલ્લામાં ભુકંપના…