રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ12 જુલાઈ, 2025| Super Admin

સિદ્ધપુર નર્સીગ કોલેજ ખાતે સિવિલ ડિફેન્સ તાલીમ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સિદ્ધપુર નર્સીગ કોલેજ ખાતે સિવિલ ડિફેન્સ તાલીમ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સિધ્ધપુર નર્સિંગ કોલેજ ખાતે શનિવારે સિવિલ ડિફેન્સની તાલીમનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સિધ્ધપુર તાલુકામાંથી આશરે ૯૦૦ સ્વયં સેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમ પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય ઠાકોરની અધ્યક્ષતામાં અને સિધ્ધપુર મામલતદાર ની રાહબરી હેઠળ યોજાયો હતો.આ પ્રસંગે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમો તેમજ સિધ્ધપુર હોમગાર્ડ યુનિટદળના સભ્યોએ ઉત્તમ આયોજન કરી સફળતા પૂર્વક કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તાલીમ દરમિયાન સ્વયંસેવકોને આપત્તિનિવારણ,પ્રાથમિક સારવાર અને સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ સમાજને સુરક્ષિત અને સજ્જ બનાવવાનો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી સ્થાનિક સમુદાયમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપ્યો હતો.

સંબંધિત સમાચાર