ધરણીધર તાલુકાના વિકાસના આયોજન અને સરકારી યોજનાઓના સચોટ અમલીકરણ માટે આજથી વસ્તી ગણતરીના મહાઅભિયાનનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને નિયુક્ત કરાયેલો સ્ટાફ આજથી જ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘરે-ઘરે ફરીને આંકડા એકત્રિત કરવાની કામગીરીમાં જોડાઈ ગયો છે.
ધરણીધર તાલુકામાં આજથી વસ્તી ગણતરીનો પ્રારંભ: વહીવટી તંત્ર સજ્જ

સંબંધિત સમાચાર
વાવ-થરાદથરાદ ખાતે ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો: ૫૮ વેપારીઓને સ્થળ પર જ સર્ટિફિકેટ એનાયત કરાયા
1 દિવસ પહેલા
વાવ-થરાદવાવના મોરીખા યુવક મોત મામલો: બીજા દિવસે પણ ધરણા યથાવત, કલેક્ટર બહાર દલિત સમાજનો આક્રોશ
2 દિવસ પહેલા
વાવ-થરાદથરાના વડા ગામેથી 4 જુગારીયા ઝડપાયા, રૂ.67,600 નો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
વાવ-થરાદથરા ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના ઉપક્રમે નશાબંધી કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
