ધરણીધર તાલુકાના વિકાસના આયોજન અને સરકારી યોજનાઓના સચોટ અમલીકરણ માટે આજથી વસ્તી ગણતરીના મહાઅભિયાનનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને નિયુક્ત કરાયેલો સ્ટાફ આજથી જ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘરે-ઘરે ફરીને આંકડા એકત્રિત કરવાની કામગીરીમાં જોડાઈ ગયો છે.
ધરણીધર તાલુકામાં આજથી વસ્તી ગણતરીનો પ્રારંભ: વહીવટી તંત્ર સજ્જ

સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ પોલીસની મોટી સફળતા: કાર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરનાર ટોળકી ઝડપાઈ
1 દિવસ પહેલા
વાવ-થરાદભાભર માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થતાં સહકારી ક્ષેત્રમાં ગરમાવો
2 દિવસ પહેલા
વાવ-થરાદભાભર નગરપાલિકા: પ્રિ-મોન્સૂન કામગીરી અંગે અધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ
2 દિવસ પહેલા
વાવ-થરાદથરાદમાં લૂંટારુ યુવતીનો આતંક, વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચાડી તિજોરી સાફ કરી ફરાર
2 દિવસ પહેલા
