ધરણીધર તાલુકાના વિકાસના આયોજન અને સરકારી યોજનાઓના સચોટ અમલીકરણ માટે આજથી વસ્તી ગણતરીના મહાઅભિયાનનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને નિયુક્ત કરાયેલો સ્ટાફ આજથી જ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘરે-ઘરે ફરીને આંકડા એકત્રિત કરવાની કામગીરીમાં જોડાઈ ગયો છે.
ધરણીધર તાલુકામાં આજથી વસ્તી ગણતરીનો પ્રારંભ: વહીવટી તંત્ર સજ્જ

સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભર નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના મંત્રીના અધ્યક્ષ સ્થાને પ્રિ -મોન્સુન પ્લાન સમિક્ષા બેઠક યોજાઈ
2 દિવસ પહેલા
વાવ-થરાદનવરચિત વાવ-થરાદ જિલ્લાને મળી મોટી ભેટ: નવો આરટીઓ કોડ GJ-40 જાહેર
2 દિવસ પહેલા
વાવ-થરાદદિયોદર તાલુકા પંચાયત પર લહેરાયો પંજો, હાઈવોલ્ટેજ ડ્રામાના અંતે કોંગ્રેસ પક્ષે મેળવી સત્તા
2 દિવસ પહેલા
વાવ-થરાદભાભરના મોતીસરી મર્ડર કેસમાં 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી દિયોદર કોર્ટ
2 દિવસ પહેલા
