ધરણીધર તાલુકાના વિકાસના આયોજન અને સરકારી યોજનાઓના સચોટ અમલીકરણ માટે આજથી વસ્તી ગણતરીના મહાઅભિયાનનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને નિયુક્ત કરાયેલો સ્ટાફ આજથી જ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘરે-ઘરે ફરીને આંકડા એકત્રિત કરવાની કામગીરીમાં જોડાઈ ગયો છે.
ધરણીધર તાલુકામાં આજથી વસ્તી ગણતરીનો પ્રારંભ: વહીવટી તંત્ર સજ્જ

સંબંધિત સમાચાર
વાવ-થરાદથરાદ નર્મદા કેનાલમાં આત્મહત્યાની શંકા: યુવાને ઝંપલાવતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ
8 કલાક પહેલા
વાવ-થરાદભાભર તાલુકાના તનવાડ ગામે વાવાઝોડામાં મૃત્યુ પામેલ મહિલાના પરિવારને રૂ. 4 લાખની સહાય
3 દિવસ પહેલા
વાવ-થરાદમાવસરી દારૂ પ્રકરણ : PI લીવ રિઝર્વમાં અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, એસપીની કડક કાર્યવાહી
4 દિવસ પહેલા
વાવ-થરાદભાભર મુકામે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા સેવાભાવિ સંસ્થાઓનું સન્માન
4 દિવસ પહેલા
