રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા30 જુલાઈ, 2025| Super Admin

અમીરગઢ ના વિરમપુર ચિકણવાસમાં બન્ને સગી બહેનો ડૂબી જતાં મોત

અમીરગઢ ના વિરમપુર ચિકણવાસમાં બન્ને સગી બહેનો ડૂબી જતાં મોત
9 વર્ષની અને 11 વર્ષની બાળકીઓ તેમ બન્ને સગી બહેનો ડૂબી જતાં મોત; મળતી માહિતી અનુસાર અમીરગઢ ના વિરમપુર ચિકણવાસ મા આવેલ બંધ પડેલ કોરીના માઈન્સના પડેલ ખાડામાં ભરાયેલા પાણીમાં બન્ને સગી બહેનો ડૂબી જતાં મોત નિપજ્યું હતું. તેવું જાણાવવા મળ્યું હતું ડૂબનાર બન્ને બાળકીઓ સવીતાબેન માનાભાઈ ચૌહાણ તેમજ કાળીબેન માનાભાઈ ચૌહાણ બન્ને બાળકીઓ સગી બહેનો હોવાનું માલુમ પડ્યું હતું. બન્ને સગી બહેનોને સ્થાનિક તરવૈયાની મદદથી બહાર નીકાળી બન્ને બાળકીઓના મૃત દેહને પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ પરીવારજનોએ અમીરગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે એડી દાખલ કરવામાં આવી હતી બન્ને બાળકીઓ બંધ પડેલ કોરી ની માઈન્સના પડેલ ખાડામાં ભરાયેલા પાણીમાં નાહવા જતા ડૂબ્યા હોવાનું માલુમ પડ્યું હતું બન્ને સગી બહેનો ડૂબી જતાં પરીવારજનોમા માતમ છવાયો હતો તેમજ બન્ને સગી બહેનો ડૂબી જતાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી ત્યારે આ મામલે અમીરગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર