બિહારના નવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી. સમ્રાટે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુલાકાતનો ફોટો શેર કરતા કહ્યું કે, "આજે નવી દિલ્હીમાં દેશના પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મારી સૌજન્ય મુલાકાત થઈ. મને વિકસિત ભારત અને સમૃદ્ધ બિહારના વિઝન પર માર્ગદર્શન મળ્યું. પ્રધાનમંત્રીનો સ્નેહ અને સમર્થન બિહારની પ્રગતિને નવી ગતિ આપી રહ્યું છે.
સમ્રાટ ચૌધરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર નીતિન નવીન સાથેનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે, નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત થઈ. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને બિહાર પ્રભારી અને માનનીય સાંસદ વિનોદ તાબ્રે આ પ્રસંગે હાજર હતા.
બિહારના નવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પીએમ મોદીને મળ્યા

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયસરકારે મેટાને એક વાંધાજનક ઇન્સ્ટાગ્રામ જાહેરાત અંગે નવી નોટિસ જારી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયકેતન હત્યા કેસમાં મળ્યા પુરાવા, 'કોડ વર્ડ્સ અને ઉપનામો', સિયા અને ચેતને ફોન પર કેવી રીતે કરતા હતા વાત?
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયરામ મંદિરના પ્રસાદ ચોરી વિવાદ પર RSSની પહેલી પ્રતિક્રિયા
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયATS ને મળી મોટી સફળતા, રાજ્યમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકવાદીઓની ધરપકડ
1 દિવસ પહેલા
