જો કે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા જિલ્લા પોલીસ વડા પર ગુનાહિત પ્રવૃત્તિ ને લઇ અનેક આક્ષેપ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આરોપીઓ ને પકડવા માટેની 24 કલાકની મુદત માંગતા બજારો બપોરે ખુલી ગયા હતા પરંતુ 24 કલાકમાં પોલીસ તંત્ર કામ નહિ કરે તો વેપારીઓ સોમવાર થી પુનઃ ધરણાં પ્રદર્શન કરશે..- હોમ
- /Uncategorized
- /અમીરગઢ બજાર સજજડ બંધ...ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા વેપારીઓ આગળ આવ્યા
Uncategorized7 ડિસેમ્બર, 2024
અમીરગઢ બજાર સજજડ બંધ...ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા વેપારીઓ આગળ આવ્યા

અમીરગઢ તાલુકામાં વધતા જતાં ગુનાહિત પ્રવૃત્તિ ને અટકાવવા માટે શુક્રવારે અમીરગઢ વેપારી મંડળ દ્વારા બજાર બંધ રાખી વિરોધ વ્યકત કર્યો હતો જોકે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
અમીરગઢ રેલવે વિસ્તારમાં ગત મોડી સાંજે એક સોની યુવક પર અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરવા માં આવ્યો હતો અને તેઓ ને ઇજા પહોંચાડી મોબાઈલ સહિત રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આ ધટના ની જાણ થતાં લોકોના ઘટના સ્થળે ટોળેટોળાં ઉમટી પડયા હતાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા નબળાઈ દાખવવા માં આવતા શુક્રવારે વેપારી મંડળ દ્વારા બજાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતાં અને પોલીસ તરફ થી પડતી સુરક્ષા ને લઇ તકલીફો અંગે રજૂઆત કરતા અમીરગઢ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
જો કે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા જિલ્લા પોલીસ વડા પર ગુનાહિત પ્રવૃત્તિ ને લઇ અનેક આક્ષેપ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આરોપીઓ ને પકડવા માટેની 24 કલાકની મુદત માંગતા બજારો બપોરે ખુલી ગયા હતા પરંતુ 24 કલાકમાં પોલીસ તંત્ર કામ નહિ કરે તો વેપારીઓ સોમવાર થી પુનઃ ધરણાં પ્રદર્શન કરશે..
જો કે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા જિલ્લા પોલીસ વડા પર ગુનાહિત પ્રવૃત્તિ ને લઇ અનેક આક્ષેપ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આરોપીઓ ને પકડવા માટેની 24 કલાકની મુદત માંગતા બજારો બપોરે ખુલી ગયા હતા પરંતુ 24 કલાકમાં પોલીસ તંત્ર કામ નહિ કરે તો વેપારીઓ સોમવાર થી પુનઃ ધરણાં પ્રદર્શન કરશે..સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
