અરવલ્લી સરહદી સુરક્ષા અને સ્થાનિક કાયદો-વ્યવસ્થાને લઈને એલર્ટ બનેલી અરવલ્લી પોલીસે એક મોટું ઓપરેશન પાર પાડીને 13 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. પોલીસના સઘન ચેકિંગ દરમિયાન પકડાયેલા આ તમામ શખ્સો પાસેથી ભારતમાં રહેવા માટેના કે પોતાની નાગરિકતા સાબિત કરવા માટેના કોઈ પણ માન્ય દસ્તાવેજો અથવા આધાર-પુરાવા મળી આવ્યા ન હતા. કોઈ પણ કાયદેસરના દસ્તાવેજ વગર આટલી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો સ્થાનિક વિસ્તારમાં આશ્રય મેળવીને રહેતા હોવાની ઘટના સામે આવતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને આ ઘૂસણખોરી પાછળના મુખ્ય હેતુને શોધવા માટે તમામ શંકાસ્પદોની ઝીણવટભરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ઘૂસણખોરી પર એક્શન: અરવલ્લીમાં આધાર-પુરાવા વગરના 13 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

ટેગ્સ:#Aravalli
સંબંધિત સમાચાર
અરવલ્લીમોડાસામાં ગૌ સન્માન અભિયાન અંતર્ગત કલેક્ટરને પ્રાર્થના પત્ર અર્પણ કરાયું
4 દિવસ પહેલા
અરવલ્લીમોડાસામાં સાબરકાંઠા-અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ભાડા કરારની આડમાં ટ્રેક્ટર કૌભાંડનો પર્દાફાશ: ૬ આરોપીઓની ધરપકડ
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીવિજયનગરના ચામઠણ ગામે દીપડાનો આતંક: એક જ ઘર આગળથી ૪ બકરીઓનો શિકાર કર્યો
1 અઠવાડિયા પહેલા
