પાટણની લાલેશ્વર પાકૅ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારની પરણીતા સપનાબેન સંજય કુમાર પ્રજાપતિ મઠવાસવાળા એ મંગળવારે બપોર ના સમયે માનસિક બીમારી થી કંટાળી ને પાટણ- ચાણસ્મા હાઈવે પરની પદ્મનાભ ચાર રસ્તા પાસેની સિધ્ધી સરોવર તરફ જતી કેનાલમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતા અને આ બનાવની જાણ આજુબાજુ માથી પસાર થતા રાહદારીઓને થતાં તેઓએ કેનાલ માથી મહિલાને બહાર કાઢી 108 દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરતાં અને ધટનાની જાણ પોલીસ ને કરતાં પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન આધારે ગુનો નોંધી લાશનું પીએમ કરાવી લાશને તેના વાલી વારસો ને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણમાં માનસિક બીમારી થી પીડાતી મહિલાએ કેનાલમાં મોતની છલાંગ લગાવી

ટેગ્સ:#patan#suicide#police investigation#public safety#mental health#Emergency Response#Community Awareness#Domestic Incident#Post-Mortem Examination#Family Impact#Laleshwar Pak Society
સંબંધિત સમાચાર
પાટણગૌ ભક્તોના નાદથી ગુંજ્યું પાટણ: 'ગૌ સન્માન આહવાન અભિયાન' હેઠળ પ્રચંડ રેલી યોજાઈ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં રાણીસરનો શખ્સ દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપાયો
1 દિવસ પહેલા
પાટણવાહન ચોરો સાવધાન! સમી પોલીસે બાતમીના આધારે ચોરીના એક્ટિવા સાથે તસ્કરને દબોચ્યો
1 દિવસ પહેલા
પાટણસમીના મેરામપુરા પાસે સર્જાયો અકસ્માત: મીની બોર બનાવતી વખતે વીજ કરંટ લાગતા શ્રમિકનું મોત, અન્ય એક ગંભીર
1 દિવસ પહેલા
