પાટણની લાલેશ્વર પાકૅ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારની પરણીતા સપનાબેન સંજય કુમાર પ્રજાપતિ મઠવાસવાળા એ મંગળવારે બપોર ના સમયે માનસિક બીમારી થી કંટાળી ને પાટણ- ચાણસ્મા હાઈવે પરની પદ્મનાભ ચાર રસ્તા પાસેની સિધ્ધી સરોવર તરફ જતી કેનાલમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતા અને આ બનાવની જાણ આજુબાજુ માથી પસાર થતા રાહદારીઓને થતાં તેઓએ કેનાલ માથી મહિલાને બહાર કાઢી 108 દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરતાં અને ધટનાની જાણ પોલીસ ને કરતાં પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન આધારે ગુનો નોંધી લાશનું પીએમ કરાવી લાશને તેના વાલી વારસો ને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણમાં માનસિક બીમારી થી પીડાતી મહિલાએ કેનાલમાં મોતની છલાંગ લગાવી

ટેગ્સ:#patan#suicide#police investigation#public safety#mental health#Emergency Response#Community Awareness#Domestic Incident#Post-Mortem Examination#Family Impact#Laleshwar Pak Society
સંબંધિત સમાચાર
પાટણમોંઘવારીનો ડબલ ડોઝ: ભાવ વધ્યા ને પંપો પર 'પાટીયા' ઝૂલ્યા; પાટણ-હારીજમાં વાહનચાલકો બેહાલ
21 કલાક પહેલા
પાટણવાઘેલ ગામમાં કરુણતા: ગરમીથી રાહત મેળવવા તળાવમાં નાહવા પડેલા શ્રમિકનું ડૂબી જવાથી મોત
22 કલાક પહેલા
પાટણઅંધશ્રદ્ધામાં હિંસા ભારે પડી: પાટણના હુમલા કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી
22 કલાક પહેલા
પાટણભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર: હારિજના અરીઠા ગામે જમીન હડપ કરનારાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો
22 કલાક પહેલા
