ત્યારે આ બાબતે ગામના યુવા અગ્રણી દીક્ષિત પટેલ અને પ્રવિણ પટેલે જણાવ્યું હતું કે પરિવારના ચાર સભ્યો સુખરૂપ ગામમાં આવી ગયા છે પરતું તેઓ હાલમાં થોડા ટેન્શનમાં અને ગભરાયેલ હોવાથી તેઓ પોતાના ઘરે થી દુર અજ્ઞાત સ્થળે હોવાનું જણાવી પરિવાર કયાં સ્થળે ગયો છે તે તેઓને ખબર ન હોવાનું જણાવ્યું હતું. પાટણના મણુંદ ગામના વતની અને સુરત થી 6 મહિના પહેલા અમેરિકા ગયેલા કેતૂલ પટેલ નો પરિવાર ગુરૂવારે અમેરિકા થી અમદાવાદ એરપોર્ટ પર આવતા તેઓને કોઈ પણ પ્રકારની પરેશાની ભોગવવી ન પડે તે માટે એસઓજી પોલીસ પરિવાર ને તેમના વતન મણુંદ ગામ મૂકી ને ગઈ હોવાનું જાણવા મળ્યું છે.અમેરિકા એ ડિપોર્ટ કરેલ પાટણના મણુદ ગામનો પરિવાર એસઓજીપોલીસના બંદોબસ્ત સાથે ગામમાં પરત ફર્યો

ટેન્સન અને ગભરાહટ ના કારણે પરિવાર પોતાના ઘર ને તાળા મારી અજ્ઞાત સ્થળે જતો રહ્યો; અમેરિકા થી ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ ગુરૂવારે પોતાના વતન પહોંચ્યા હતા જેમાં પાટણના મણુંદ ગામના એકજ પરિવારના 4 સભ્યોને પોલીસે સાથે રાખી તમામને મણુદ ગામે તેમના ઘરે મોકલી અપાયા હતા. ત્યારે આ ડિપોર્ટ કરાયેલા એકજ પરિવારના 4 લોકોને મીડિયા થી દુર રાખી તમામ લોકોને ગ્રામ જનોએ તેમના ઘરથી દૂર કોઈ અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે આ બાબતે ગામના યુવા અગ્રણી દીક્ષિત પટેલ અને પ્રવિણ પટેલે જણાવ્યું હતું કે પરિવારના ચાર સભ્યો સુખરૂપ ગામમાં આવી ગયા છે પરતું તેઓ હાલમાં થોડા ટેન્શનમાં અને ગભરાયેલ હોવાથી તેઓ પોતાના ઘરે થી દુર અજ્ઞાત સ્થળે હોવાનું જણાવી પરિવાર કયાં સ્થળે ગયો છે તે તેઓને ખબર ન હોવાનું જણાવ્યું હતું. પાટણના મણુંદ ગામના વતની અને સુરત થી 6 મહિના પહેલા અમેરિકા ગયેલા કેતૂલ પટેલ નો પરિવાર ગુરૂવારે અમેરિકા થી અમદાવાદ એરપોર્ટ પર આવતા તેઓને કોઈ પણ પ્રકારની પરેશાની ભોગવવી ન પડે તે માટે એસઓજી પોલીસ પરિવાર ને તેમના વતન મણુંદ ગામ મૂકી ને ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે આ બાબતે ગામના યુવા અગ્રણી દીક્ષિત પટેલ અને પ્રવિણ પટેલે જણાવ્યું હતું કે પરિવારના ચાર સભ્યો સુખરૂપ ગામમાં આવી ગયા છે પરતું તેઓ હાલમાં થોડા ટેન્શનમાં અને ગભરાયેલ હોવાથી તેઓ પોતાના ઘરે થી દુર અજ્ઞાત સ્થળે હોવાનું જણાવી પરિવાર કયાં સ્થળે ગયો છે તે તેઓને ખબર ન હોવાનું જણાવ્યું હતું. પાટણના મણુંદ ગામના વતની અને સુરત થી 6 મહિના પહેલા અમેરિકા ગયેલા કેતૂલ પટેલ નો પરિવાર ગુરૂવારે અમેરિકા થી અમદાવાદ એરપોર્ટ પર આવતા તેઓને કોઈ પણ પ્રકારની પરેશાની ભોગવવી ન પડે તે માટે એસઓજી પોલીસ પરિવાર ને તેમના વતન મણુંદ ગામ મૂકી ને ગઈ હોવાનું જાણવા મળ્યું છે.સંબંધિત સમાચાર
પાટણપદ્મનાભ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી
3 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈન રિપેરિંગને પગલે પાલિકા દ્વારા પાણી કાપ મુકાયો
3 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર પાસે કાર બેકાબૂ: અકસ્માતમાં ૧૬ વર્ષના કિશોરનું કમકમાટીભર્યું મોત
3 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના ખોલવાડામાં સામાન્ય બાબતે કાવડયાત્રીઓ પર 4 શખ્સોએ હુમલો કર્યો
5 દિવસ પહેલા
