cultural heritage

પાટણ કલેક્ટરના અધ્યક્ષપદે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક સ્થળોએ વિકાસમાં અનુભવાતી મુશ્કેલીના નિવારણ અંગે ચર્ચા કરાઇ; પાટણ જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા…

દાંતીવાડા ના ગ્રામીણ વિસ્તારોમા હજી પણ દેશી કાનુડાની પરંપરા યથાવત

બહેનો પિયરમાં આવી સખીઓ સાથે નાચગાન કરી બાળપણની યાદો તાજી કરી; જન્માષ્ટમીના પાવન પર્વે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ…

ડીસામાં શ્રી ક્રિષ્ના પાર્ક સોસાયટી ખાતે બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

​ડીસાની શ્રી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં આવેલ બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા તાજેતરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં…

વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવના શ્રાવણ માસના ત્રીજા સોમવારે મુખ્યમંત્રીએ પૂજન-અર્ચન કરી

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા ૪.૨૨ કરોડના કામો પૂર્ણ કરાયા ઉત્તર ગુજરાતના વડનગર સ્થિત અને પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર…

પાટણ ધારાસભ્યની રજુઆત ને પગલે રાજય સરકાર દ્વારા પાટણની સરસ્વતી નદીમાં નમૅદાનું પાણી છોડાયું

પાટણ ધારાસભ્ય સહિત કોગ્રેસના આગેવાનો એ નમૅદાના નીરના વધામણા કરી રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો; પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં…

બેટ દ્વારકા કોરિડોરમાં દર્શન, પર્યટન અને સંસ્‍કૃતિના સંગમનુ અદભુત સંયોજન થશે

વડાપ્રધાનનું સ્‍વપ્ન સાકાર કરવા મુખ્‍યમંત્રી સહિત રાજ્‍યનું તંત્ર અને દ્વારકા જિલ્લાનું કલેકટર તંત્ર સહિત તંત્રવાહકો કટિબદ્ધ : નવા રસ્‍તાઓનું નિર્માણ…

ડીસા; 50 વર્ષથી ચીકણી માટીથી દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ કુંભારવાસ ખાતે રહેતા પ્રજાપતિ પરિવાર છેલ્લા 50 વર્ષથી ચીકણી માટીથી પોતાના હાથે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવે…

‘તિરંગા કાંવડ યાત્રા’ દેશભક્તિના રંગમાં રંગાઈ, પહલગામ હુમલાના શહીદોને સમર્પિત

શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દેશભરમાંથી ભોલેના ભક્તો હરિદ્વારથી ગંગાજળ લઈને પોતપોતાના શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ…

જૈન સમાજ સાથે દેશવાસીઓ ૯ સંકલ્‍પ સાકાર કરવા આગળ વધે : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી

જૈનાચાર્ય પૂ. વિદ્યાનંદજી મહારાજના જન્‍મ શતાબ્‍દી વર્ષના પ્રારંભે પીએમ મોદીનું સંબોધન : આ પ્રસંગે નરેન્‍દ્રભાઇને ‘‘ધર્મ ચક્રવર્તી”ની ઉપાધી અપાઇ :…

પાટણ રથયાત્રા; તંત્ર દ્વારા સૂચનાઓનું સંપૂર્ણ પણે પાલન થાય તે માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજુઆત કરાશે

ચાલુ સાલે રથયાત્રા ના સુચનો નું તંત્ર દ્વારા પાલન નહિ કરાય અને યાત્રા વેર વિખેર કરાશે તો રથયાત્રા સમિતિ ભૂખ…