રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ27 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણના સિદ્ધિ સરોવરમાં જાળમાંથી જળચરોને જીવદયા પ્રેમીઓએ મુક્ત કર્યા

પાટણના સિદ્ધિ સરોવરમાં જાળમાંથી જળચરોને જીવદયા પ્રેમીઓએ મુક્ત કર્યા

સેવાભાવી યુવાનોએ આ ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા સામે કાર્યવાહીની ઉગ્ર માગ કરી

પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવરમાં ગેરકાયદેસર રીતે બિછાવેલી માછલી પકડવાની જાળને સ્થાનિક સેવાભાવી યુવાનોએ હટાવી દીધી છે. આ ઘટનાને પગલે સ્થાનિક જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમણે તંત્ર સમક્ષ માગ કરી છે કે, ઐતિહાસિક સરોવરની પવિત્રતા અને જળચર જીવોની સુરક્ષા માટે નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે. તેમજ જાહેર જળાશયમાં જાળ નાખનારા અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમની સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવે.

આ ગાઉ પણ સિદ્ધિ સરોવરમાં કેટલાક શખ્સો દ્વારા જાળ નાખી જળચર જીવોને પકડવાની કોશિશ કરાઈ હતી, પરંતુ જીવદયા પ્રેમીઓને જાણ થતાં તેમને બચાવી લેવાયા હતા. આજે ફરી જાળ નાખવામાં આવી હતી, જેમાં એક કાચબો ફસાતા તેનું મોત થયું હતું, જોકે અન્ય જળચર જીવોને બચાવી લેવાયા હતા.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર