રોડ પર ભરાતા પાણીમાં પુષ્કળ પ્રમાણમાં મચ્છરો પેદા થયેલા હોઇ ભારે રોગચાળાની દહેશત પણ સેવાઇ રહી છે. નગરના અન્ય પણ કેટલાક હાર્દસમા વિસ્તારોમાં ભરચોમાસે વગર વરસાદે ગટરથી નર્કાગાર જેવી સ્થિતીના કારણે હાલાકી ભોગવી રહેલા નગરજનોમાં ઉભરાતી ગટરના ગંદા પાણીના કાયમી નિકાલની જવાબોદારી કોની? તે સવાલ પણ ચર્ચાસ્પ્દ બનવા પામ્યો છે.સાથે સાથે જિલ્લા કે સ્થાનિક વહીવટી તંત્ર આ મામલામાં હસ્તક્ષેપ કરવામાં આવે તેવી પ્રબળ માંગ પણ ઉઠવા પામી છે.- હોમ
- /Uncategorized
- /થરાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ગટરલાઇન અંગે જવાબદાર કોણ?
થરાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ગટરલાઇન અંગે જવાબદાર કોણ?

થરાદના માધવનગર વિસ્તારમાં ભુગર્ભ ગટરલાઇન ઉભરાતાં રહીશો અને રાહદારીઓ ભારે ત્રાહીમામ પોકારી ઉઠ્યાછે.નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરાતાં રહીશોએ ભારે આક્રોશ સાથે રોષે ભરાયા હતા.નગરજનોને ભારે ત્રાસદાયક સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો હોવાના કારણે ગટરલાઇનની ખરેખર જવાબદારી કોની છે અને આ સમસ્યાનો અંત ક્યારે આવશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
થરાદના માધવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતાં ગંદા પાણી મુખ્ય માર્ગની વચ્ચે ભરાઇ રહ્યું છે.રહીશોએ જણાવ્યું હતું કે વારંવાર રજુઆત કરવા છતાં પણ તંત્રના આંખ આડા કાનના પરિણામે વાસ મારતું ગંદું પાણીના જાહેરમાં ભરવાથી ભારે રોગચાળાની દહેશત સાથે લોકોમાં ફફડાટ અને આક્રોશની લાગણી ફેલાવા પામી છે. આ અંગે નગરપાલિકામાં રજુઆત કરાતાં પાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા છતાં પણ તેનો યોગ નિકાલ નહી થતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
રોડ પર ભરાતા પાણીમાં પુષ્કળ પ્રમાણમાં મચ્છરો પેદા થયેલા હોઇ ભારે રોગચાળાની દહેશત પણ સેવાઇ રહી છે. નગરના અન્ય પણ કેટલાક હાર્દસમા વિસ્તારોમાં ભરચોમાસે વગર વરસાદે ગટરથી નર્કાગાર જેવી સ્થિતીના કારણે હાલાકી ભોગવી રહેલા નગરજનોમાં ઉભરાતી ગટરના ગંદા પાણીના કાયમી નિકાલની જવાબોદારી કોની? તે સવાલ પણ ચર્ચાસ્પ્દ બનવા પામ્યો છે.સાથે સાથે જિલ્લા કે સ્થાનિક વહીવટી તંત્ર આ મામલામાં હસ્તક્ષેપ કરવામાં આવે તેવી પ્રબળ માંગ પણ ઉઠવા પામી છે.
રોડ પર ભરાતા પાણીમાં પુષ્કળ પ્રમાણમાં મચ્છરો પેદા થયેલા હોઇ ભારે રોગચાળાની દહેશત પણ સેવાઇ રહી છે. નગરના અન્ય પણ કેટલાક હાર્દસમા વિસ્તારોમાં ભરચોમાસે વગર વરસાદે ગટરથી નર્કાગાર જેવી સ્થિતીના કારણે હાલાકી ભોગવી રહેલા નગરજનોમાં ઉભરાતી ગટરના ગંદા પાણીના કાયમી નિકાલની જવાબોદારી કોની? તે સવાલ પણ ચર્ચાસ્પ્દ બનવા પામ્યો છે.સાથે સાથે જિલ્લા કે સ્થાનિક વહીવટી તંત્ર આ મામલામાં હસ્તક્ષેપ કરવામાં આવે તેવી પ્રબળ માંગ પણ ઉઠવા પામી છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
