રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા3 ડિસેમ્બર, 2024| Super Admin

રખડતા પશુઓનો ત્રાસ બાઈવાડા ગામે લીલ ગાય વચ્ચે આવી જતા અકસ્માત

રખડતા પશુઓનો ત્રાસ બાઈવાડા ગામે લીલ ગાય વચ્ચે આવી જતા અકસ્માત

ત્યારે વાત કરવા જઈએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બાઈવાડા ગામે લીલ ગાય વચ્ચે આવી જતા અકસ્માત સજ્યો હતો

ડીસાના વેપારી ની કાર અકસ્માત સજાતા દોડધામ મચી જવા પામી હતી અને નીલગાય વચ્ચે અકસ્માત સજાવતા સદનસીબે મોટી જાનહાનિ ટળી જતાં રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતમાં કારને મોટું નુકસાન થવા પામ્યું હતું ઘટના સ્થળે આજુબાજુ લોકો દોડી આવ્યા અને લોકોએ જણાવ્યું હતું કે આ રોડ ઉપર નીલગાય અને રખડતા પુશ ઓ બહુ ત્રાસ વધી ગયો છે ત્યારે આ બાબતે તંત્રને અનેક રજૂઆતો કરતા છતાય કોઈ પણ ધ્યાન દોરતા નથી તે કેટલાય નિર્દોષ લોકોના ભોગ પણ બનીગયા ત્યારે કંસારી થી માનીને વિઠોદર સુધી કેટલાય રખડતા પશુઓને સંખ્યા વધી પડી

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રખડતા ઢોરે થેરવાડા જાવલ રોડપર બાઈક ઉપર પડતા ઈજાગ્રસ્ત કરવા ઉપરાંત મોતને ઘાટ પણ ઉતાર્યા હોવા છતાં પણ આ બાબતને તંત્ર દ્વારા ગમ્ભીરતા દાખવવામાં આવી નથી અને આ બાબતે અનેક વાર જાગૃત નાગરિક નાયબ કલેકટર ખાતે લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પણ નઘરોળ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નકક્કર પગલાં ભરવામાં આવતા

સંબંધિત સમાચાર