રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા3 ડિસેમ્બર, 2024| Super Admin

રખડતા પશુઓનો ત્રાસ બાઈવાડા ગામે લીલ ગાય વચ્ચે આવી જતા અકસ્માત

રખડતા પશુઓનો ત્રાસ બાઈવાડા ગામે લીલ ગાય વચ્ચે આવી જતા અકસ્માત

ત્યારે વાત કરવા જઈએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બાઈવાડા ગામે લીલ ગાય વચ્ચે આવી જતા અકસ્માત સજ્યો હતો

ડીસાના વેપારી ની કાર અકસ્માત સજાતા દોડધામ મચી જવા પામી હતી અને નીલગાય વચ્ચે અકસ્માત સજાવતા સદનસીબે મોટી જાનહાનિ ટળી જતાં રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતમાં કારને મોટું નુકસાન થવા પામ્યું હતું ઘટના સ્થળે આજુબાજુ લોકો દોડી આવ્યા અને લોકોએ જણાવ્યું હતું કે આ રોડ ઉપર નીલગાય અને રખડતા પુશ ઓ બહુ ત્રાસ વધી ગયો છે ત્યારે આ બાબતે તંત્રને અનેક રજૂઆતો કરતા છતાય કોઈ પણ ધ્યાન દોરતા નથી તે કેટલાય નિર્દોષ લોકોના ભોગ પણ બનીગયા ત્યારે કંસારી થી માનીને વિઠોદર સુધી કેટલાય રખડતા પશુઓને સંખ્યા વધી પડી

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રખડતા ઢોરે થેરવાડા જાવલ રોડપર બાઈક ઉપર પડતા ઈજાગ્રસ્ત કરવા ઉપરાંત મોતને ઘાટ પણ ઉતાર્યા હોવા છતાં પણ આ બાબતને તંત્ર દ્વારા ગમ્ભીરતા દાખવવામાં આવી નથી અને આ બાબતે અનેક વાર જાગૃત નાગરિક નાયબ કલેકટર ખાતે લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પણ નઘરોળ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નકક્કર પગલાં ભરવામાં આવતા

સંબંધિત સમાચાર