રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા6 નવેમ્બર, 2024| Super Admin

દેશની અગ્રણી સંસ્થા કૃભકો બટાકાના વાવણી સમયે ખેડૂતોની વહારે આવી

દેશની અગ્રણી સંસ્થા કૃભકો બટાકાના વાવણી સમયે ખેડૂતોની વહારે આવી
ડીસા રેલ્વે યાર્ડ ખાતે એનપીકે ખાતરનો જથ્થો આવી પહોંચ્યો બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનની વાવણી સમય ખાતરની અછત વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનની વાવણીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખેડૂતોને ખાતર ન મળતો હોવાની છેલ્લા કેટલાક સમયથી બુમરાઠ ઉઠી હતી સમગ્ર પંથકમાં રવિ સિજન માં બટાકાના વાવેતર સમયે ખેડૂતો એનપીકે ખાતર માટે આમ તેમ રઝળી રહ્યો છે દુકાનદારો પણ ખેડૂતોના ઊંચા ભાવે અન્ય ખાતરો પધરાવી રહ્યા હતા ત્યારે દેશની અગ્રણી ખાતર ઉત્પાદિત કંપની ક્રીભકો દ્વારા બટાકાના પાક માટે ખાસ ઉપયોગી એનપીકે ૧૨-૩૨-૧૬ (ભાવ ૧૪૭૦) ખાતર ડીસા રેલ્વે યાર્ડ ખાતે ઉતારવામાં આવ્યું છે અને ખેડૂતો સુધી મળી રહે તે માટે પહોંચતું કરવામાં આવશે જેને લઇ ખેડૂતોને હવે ઊંચા ભાવના ખાતરો લેવાની ફરજ નહીં પડે જેથી ખેડૂત વર્ગમાં ખુશીની લહેર પ્રસરી છે.

સંબંધિત સમાચાર