રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા17 મે, 2025| Super Admin

પાલનપુર; રોડની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ

પાલનપુર; રોડની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ

બીજા દિવસે પાણી આવતા રોડ પર પાણી ભરાયા; પાલનપુરના ઢુંઢિયાવાડી તાજપુરા વિસ્તારમાં રોડની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી જતા બીજા દિવસે પાણી છોડવામાં આવતા પાણીના રોડ પર ખાબોચિયા ભરાઈ ગયા હતા. પાલનપુર તાજપુરા વિસ્તારમાં આવેલ આદર્શ નગર નજીક બુધવારે રોડની કામગીરી દરમિયાન ધરોઈ પાણીની પાઇપલાઇન લીકેજ થઈ હતી. જો કે બીજા દિવસે ગુરુવારે પાણીનો વારો ન હોવાથી પાઇપલાઇન તૂટી હોવાની કોઈ જાણ થઈ ન હતી. ત્યારબાદ ત્રીજા દિવસે શુક્રવારે તાજપુરા આદર્શ નગર વિસ્તારમાં પાણી છોડવામાં આવતા લીકેજ પાઇપલાઇનમાંથી હજારો લીટર પાણી વેડફાયું હતું અને રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા. જ્યાં નગરપાલિકા દ્વારા હજારો લીટર પાણીના વેડફાટ બાદ પાણી બંધ કરાવી પાઇપલાઇનને રીપેર કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર