રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા7 ઑગસ્ટ, 2025| Super Admin

ભુજ -બાન્દ્રા ટ્રેનને ભાભર રેલ્વે સ્ટેશને કાયમી સ્ટોપેજ આપવા સંસદસભ્યની રજૂઆત 

ભુજ -બાન્દ્રા ટ્રેનને ભાભર રેલ્વે સ્ટેશને કાયમી સ્ટોપેજ આપવા સંસદસભ્યની રજૂઆત 
રેલ્વે સ્ટેશન ઉપર લાંબા રૂટના મુસાફરોની સંખ્યા વધી; ભાભર રેલ્વે સ્ટેશન ઉપર લાંબા રૂટના મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. તેથી ભુજ બાન્દ્રા ટ્રેનને ભાભર ખાતે કાયમી સ્ટોપેજ આપવા માટે લોકોની માંગ ઉઠી રહી છે. આ બાબતે બનાસકાંઠા સંસદસભ્ય ગેનીબેન ઠાકોર રેલ્વે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મળીને ભાભર તેમજ બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના વેપારી તેમજ ધંધા અર્થે મુંબઈ જતા મુસાફરોની માંગણી મુજબ આ ટ્રેનનું કાયમી ભાભર ખાતે સ્ટોપેજ મળે તે માટે રૂબરૂ મળી રજૂઆત કરી હતી. વધુમાં બનાસકાંઠા જિલ્લાના રેલ્વે બાબતે વિવિધ જે પ્રશ્નો છે તેના બાબતે પણ ચર્ચા કરી હતી. જે તમામ પ્રશ્નનું સોલ્યુશન લાવવાની રેલવે મંત્રીએ ખાત્રી આપી હતી.

સંબંધિત સમાચાર