રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ14 સપ્ટેમ્બર, 2025| Super Admin

વિજ પોલ પરના ઈલેક્ટ્રીક વાયર ને અડકતા વાનરરાજ મોત ને ભેટ્યા

વિજ પોલ પરના ઈલેક્ટ્રીક વાયર ને અડકતા વાનરરાજ મોત ને ભેટ્યા
પદ્મનાભ મંદિર કાર્યાલય ના મહેતાજી સહિત સેવકોએ વાનરરાજ ની અંતિમવિધિ કરી; પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ની વાડી પરિસર અનેક અબોલ જીવો માટે આશ્રય સ્થાન બન્યું છે. ત્યારે વાડી પરિસરમાં આશ્રય લઈ રહેલ વાનર પરિવાર પૈકીના એક વાનરને રવિવારે ઈલેક્ટ્રીક પોલ પરથી પસાર થતા વિજ વાયર ના કારણે શોટૅ લાગતા તેનું મોત નિપજ્યું હતું. આ ધટનાની જાણ શ્રી પદ્મનાભજી મંદિર કાર્યાલયમાં ફરજ બજાવતા રમેશભાઈ પ્રજાપતિ મહેતાજીને થતાં તેઓએ અન્ય સેવકો સાથે વાંસના બંબુની મદદથી મૃતક વાનરને વિજ પોલ પરથી નીચે ઉતારી તેની વિધિસરની અંતિમ વિધિ કરી જીવદયાની ભાવનાને ઉજાગર કરી હતી.

સંબંધિત સમાચાર