રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ14 સપ્ટેમ્બર, 2025| Super Admin

વિજ પોલ પરના ઈલેક્ટ્રીક વાયર ને અડકતા વાનરરાજ મોત ને ભેટ્યા

વિજ પોલ પરના ઈલેક્ટ્રીક વાયર ને અડકતા વાનરરાજ મોત ને ભેટ્યા
પદ્મનાભ મંદિર કાર્યાલય ના મહેતાજી સહિત સેવકોએ વાનરરાજ ની અંતિમવિધિ કરી; પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ની વાડી પરિસર અનેક અબોલ જીવો માટે આશ્રય સ્થાન બન્યું છે. ત્યારે વાડી પરિસરમાં આશ્રય લઈ રહેલ વાનર પરિવાર પૈકીના એક વાનરને રવિવારે ઈલેક્ટ્રીક પોલ પરથી પસાર થતા વિજ વાયર ના કારણે શોટૅ લાગતા તેનું મોત નિપજ્યું હતું. આ ધટનાની જાણ શ્રી પદ્મનાભજી મંદિર કાર્યાલયમાં ફરજ બજાવતા રમેશભાઈ પ્રજાપતિ મહેતાજીને થતાં તેઓએ અન્ય સેવકો સાથે વાંસના બંબુની મદદથી મૃતક વાનરને વિજ પોલ પરથી નીચે ઉતારી તેની વિધિસરની અંતિમ વિધિ કરી જીવદયાની ભાવનાને ઉજાગર કરી હતી.

સંબંધિત સમાચાર