- હોમ
- /Uncategorized
- /અંબાજી ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો : અનેક મુસાફરો ઘાયલ
અંબાજી ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો : અનેક મુસાફરો ઘાયલ

અંબાજી ત્રિશુલીયા ઘાટ પર ફરી એક વખત લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 28 મુસાફર સવાર હતા. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો.
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ બસમાં 28 મુસાફરો સવાર હતા, જે અંબાજી દર્શન કરીને અંજાર પરત જઇ રહ્યા હતા. દુર્ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસની બ્રેક ફેલ થઈ હોવાને કારણે આ દુર્ઘટના બની. હાલ ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા છે, પરંતુ અત્યાર સુધીમાં કોઇ ગંભીર જાનહાનિના સમાચાર નથી મળ્યા.
સંબંધિત સમાચાર
Uncategorizedબનાસ બેંકના ચેરમેન પદે ડાયાભાઈ પીલિયાતરની અને વાઇસ ચેરમેન પદે કેશુભા પરમારની વરણી
1 વર્ષ પહેલા
Uncategorizedબનાસની સહકારિતાને રાષ્ટ્રીય સન્માન સહકાર ભારતીના રાષ્ટ્રીય અધિવેશનમાં બનાસ ડેરીને મળ્યો શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ
1 વર્ષ પહેલા
Uncategorizedઅમીરગઢ બજાર સજજડ બંધ...ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા વેપારીઓ આગળ આવ્યા
1 વર્ષ પહેલા
Uncategorizedહેમંત સોરેને મંત્રીઓમાં વિભાગોની વહેંચણી કરી મુખ્યમંત્રીએ ગૃહ, કર્મચારીઓ સહિત મહત્વપૂર્ણ વિભાગોને પોતાની પાસે રાખ્યા
1 વર્ષ પહેલા

