- હોમ
- /Uncategorized
- /અંબાજી ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો : અનેક મુસાફરો ઘાયલ
Uncategorized9 નવેમ્બર, 2024
અંબાજી ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો : અનેક મુસાફરો ઘાયલ

અંબાજી ત્રિશુલીયા ઘાટ પર ફરી એક વખત લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 28 મુસાફર સવાર હતા. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો.
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ બસમાં 28 મુસાફરો સવાર હતા, જે અંબાજી દર્શન કરીને અંજાર પરત જઇ રહ્યા હતા. દુર્ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસની બ્રેક ફેલ થઈ હોવાને કારણે આ દુર્ઘટના બની. હાલ ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા છે, પરંતુ અત્યાર સુધીમાં કોઇ ગંભીર જાનહાનિના સમાચાર નથી મળ્યા.
સંબંધિત સમાચાર
Uncategorizedદાહોદના મનરેગા કૌભાંડમાં મંત્રી બચુભાઈ ખબરના બીજા પુત્રની પણ ધરપકડ, કુલ ૧૧ લોકોની ધરપકડ
10 મહિના પહેલા
UncategorizedISIના વડા લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરાયા
11 મહિના પહેલા
Uncategorizedનિકોલસ પૂરને LSG ના ઋષભ પંત સાથેના પોતાના સંબંધો વિશે ખુલાસો કર્યો
11 મહિના પહેલા
Uncategorizedમુર્શિદાબાદ રમખાણો પાછળના કાવતરાનો ખુલાસો કરીશું: મમતા બેનર્જી
11 મહિના પહેલા

