રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા17 માર્ચ, 2025| Super Admin

જળસંચય ટીમની પ્રેરણા અને માર્ગદર્શનથી લાખણી તાલુકાના કોટડા ગામે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત

જળસંચય ટીમની પ્રેરણા અને માર્ગદર્શનથી લાખણી તાલુકાના કોટડા ગામે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત

બનાસકાંઠામાં આજે ભૂગર્ભ જળ 1200 ફૂટથી નીચે પહોંચ્યા છે. ત્યારે જળ સંચય અને જળ સંગ્રહ કરવો એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરી વધુ ખેત પેદાશ મેળવી આત્મ નિર્ભર બનવું દરેક ખેડૂતનું સ્વપ્ન હોય છે. ત્યારે કોટડા ગામના રઘુભાઈ ચૌધરીએ પોતાના ખેતરમાં 200 ફૂટ લાંબી, 120 ફૂટ પહોળી અને 30 ફૂટ ઊંડી ખેત તલાવડી ખોદવાનું આજે ખાતમુહૂર્ત કર્યું. આ ખેત તલાવડીમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી તેઓ શિયાળો, ઉનાળો અને ચોમાસુ ખેતી કરશે. આજના પ્રસંગે જળ સંચય ટીમના અણદાભાઈ જાટ તેમજ લાખણીના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. અને રઘુભાઈ ચૌધરીના આ કાર્યને હું બીરદાવી બીજા ખેડૂતો પણ રઘુભાઈ ચૌધરી જોડેથી પ્રેરણા લઈ ખેત તલાવડી અને બોર રિચાર્જ કરે એવી અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર