ખેડબ્રહ્મા શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આના કારણે અંબાજી, ઈડર અને અંબિકા માતાજી મંદિર તરફ જતા માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.ટ્રાફિક જામના કારણે અંબાજી તરફથી આવતી એસ.ટી. બસો લાંબા સમય સુધી ફસાઈ હતી. અંબિકા માતાજી મંદિરે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ અને અન્ય વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.જેથી વાહન ચાલકોએ વહેલી તકે આ સમસ્યા અંગે ઉકેલ લાવવા માંગ કરી છે
ખેડબ્રહ્મા બસ સ્ટેશન પાસે ભારે ટ્રાફિક જામ : વાહનવ્યવહાર ખોરવાયો

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા LCBની મોટી સફળતા: હત્યાનો ગુનેગાર જેલના સળિયા પાછળ; 3 વર્ષ બાદ જંગલમાંથી ઝડપાયો
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આઈપીએલ પર સટ્ટાબાજીનું નેટવર્ક ઝડપાયું, પોલીસે ₹20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના બડોલની સીમમાં ડ્રોન સ્ટ્રાઈક : SOGએ ખેતરમાંથી ₹10 લાખનો ગાંજો ઝડપ્યો
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આકાશી આફત : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ
1 અઠવાડિયા પહેલા
