રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા20 ઑગસ્ટ, 2025| Super Admin

થરાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજે નાયબ કલેકટરને આવેદન પત્ર આપ્યું

થરાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજે નાયબ કલેકટરને આવેદન પત્ર આપ્યું

અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા યુટ્યુબર વસંત ચાવડા સામે ગુરુ બ્રાહ્મણ સમાજે કડક કાર્યવાહીની માંગ કરી છે. વસંત ચાવડા 'માય ડિઝાયર' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેમણે ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ બિભત્સ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. થરાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સમાજે આરોપી સામે પાંચ માંગણીઓ રજૂ કરી છે. આ માંગણીઓમાં આરોપીના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને યુટ્યુબ ચેનલ બંધ કરાવવા, વિવિધ કલમો હેઠળ FIR નોંધવી, ધરપકડ કરવી, પાસા હેઠળ કાર્યવાહી કરવી અને ગુજરાત એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ પગલાં લેવાનો સમાવેશ થાય છે. ગુરુ બ્રાહ્મણ સમાજ 1987થી ગુજરાતમાં કર્મકાંડ અને જ્યોતિષનું કાર્ય કરે છે. સમાજ દ્વારા વિવિધ જિલ્લાઓમાં શૈક્ષણિક કાર્યક્રમો, સમૂહલગ્ન અને સનાતની પરંપરા મુજબના કાર્યક્રમો યોજવામાં આવે છે. 3 ઓગસ્ટ 2025ના રોજ અમરેલી જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજે તેજસ્વી વિદ્યાર્થીઓ અને નિવૃત્ત થતા સમાજના મહાનુભાવોના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં આરોપીએ અડચણ ઊભી કરી હતી.

સંબંધિત સમાચાર