પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગણેશપુરાના યુવકોની તિરંગાયાત્રા

દેશની શાંતિ અને સુરક્ષા માટે વટીલા ધામ સુધીની પદયાત્રા; પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતનું સૈન્ય જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ત્યારે દેશની શાંતિ અને સુરક્ષા ને લઈને ગણેશપુરાના યુવાનોએ તિરંગા સાથે વટીલા ધામ સુધીની પદયાત્રા યોજી છે.
પહેલગામ પર આતંકી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહી કરી છે. ત્યારે પાકિસ્તાન સાથેના તણાવને લઈને ભારતીય સૈન્ય જડબાતોડ જવાબ આપી રહ્યું છે. યુદ્ધના તણાવ વચ્ચે તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે દેશમા શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વટીલા હનુમાન ધામ ખાતે હવન યોજાઈ રહ્યો છે. ત્યારે પાલનપુરના ગણેશપુરાના 40 જેટલા યુવાનોએ પણ દેશના વીર જવાનોના સમર્થનમાં તિરંગા યાત્રા યોજી છે. ગણેશપુરાથી તિરંગા સાથે 16 કિલોમીટરની પદયાત્રા કરી યુવાનો વટીલા ધામ પહોંચશે. જ્યાં દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરશે તેવું યુવા અગ્રણી અશોક પટેલે જણાવ્યું હતું.
ટેગ્સ:#Indian army#Youth Activism#Community Engagement#India-Pakistan relations#national unity#Ganeshpura#Civic Responsibility#Youth Leadership#Terrorism Response#Support for Soldiers#Local Initiatives#Tiranga Yatra#Peace and Security#Havan Ceremony#Spiritual Gathering
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ: મગરવાડામાં કિસાન સંઘ સાથે બેઠક યોજી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાહની ટ્રેપનો પર્દાફાશ: આધેડ કોન્ટ્રાક્ટરને ચંડીસર બોલાવી રૂ. 5 લાખ પડાવ્યા, બેની ધરપકડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાછાપી વિસ્તારમાં કેબલ ચોરી કરનારા શખ્સો પોલીસના સકંજામાં: મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના ખેડૂતો માટે 'સુવર્ણ અવસર': ₹67 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ 'PINS' પ્રોજેક્ટ મંજૂર
1 દિવસ પહેલા
