રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ15 એપ્રિલ, 2025| Super Admin

સિધ્ધપુર રામદેવ ટાઉનશિપ ખાતે ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ

સિધ્ધપુર રામદેવ ટાઉનશિપ ખાતે ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ

સિધ્ધપુર રામદેવ ટાઉનશિપ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ૧૩૪મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામદેવ ટાઉનશિપના દાતાઓ દ્વારા કેક, શૈક્ષણિક કીટ, ચોકલેટ, નાસ્તો, શરબતનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરના બંધારણ અને એમના જીવન-સુત્ર શિક્ષિત બનો સંગઠીત રહો સંઘર્ષ કરો પર ચર્ચા કરી બાળકોને શિક્ષણ એજ કલ્યાણ તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કેક કાપવામાં આવી હતી. દાતા અને મહેમાનોનું સન્માન કરાયુ હતું. વિવિધ રમતો  રમાડી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય ભીમના નારા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ હતું.

સંબંધિત સમાચાર