Cultural Programs

બનાસકાંઠા જિલ્લામાં વસંતપંચમીનું પર્વ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાશે

વિદ્યાલયોમાં સરસ્વતી પૂજન, મંદિરોમાં વિશેષ આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી વાતાવરણ વસંતમય બનશે વસંત ઋતુની આગમનની સાથે આંબાના વૃક્ષ ઉપર નવી…

વિહોતર ગ્રૂપ ઓફ ગુજરાત સેવા કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે ચાલતી અવિરત સેવા

એક જ જગ્યાએ યાત્રિકોને રહેવાની, સ્નાન, ચા નાસ્તો, ભોજન, મસાજ સહિત ૨૪ કલાક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ શ્રેષ્ઠ…

પાલનપુર; ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા “ગોળાઈ કા રાજા” મહોત્સવનો શુભારંભ

મહારાષ્ટ્રને ઘેલું લગાડનાર ગણપતિ મહોત્સવ હવે ગુજરાત માં પણ ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે પાલનપુર ખાતે પણ આજે ગણેશ ઉત્સવ…

હર ઘર તિરંગા અભિયાન; પ્રાંતિજ ખાતે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ યોજાયું

સાબરકાંઠા જિલ્લામાં ૧૫મી ઑગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાદુંની ઉપસ્થિતિમાં રીહર્સલ યોજાયું હતું.…

શાળાનો સુવર્ણ જયંતિ મહોત્સવ : ડીસાની ગોગાઢાણી પ્રાથમિક શાળાને પચ્ચાસ વર્ષ પૂર્ણ થયા

ડીસા તાલુકાના માલગઢ વિસ્તારમાં આવેલી ગોગાઢાણી અનુપમ પ્રાથમિક શાળા દ્વારા તેની સ્થાપના  50 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સુવર્ણ જયંતિ…

મહેસાણાના ધરોઈ ડેમ ખાતે મુખ્યમંત્રીના હસ્તે તા.23 મેના રોજ રાજ્યના પ્રથમ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું ઉદ્ઘાટન કરાશે

ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન મહેસાણા જિલ્લાના ધરોઇ ડેમ ખાતે એડવેન્ચર ફેસ્ટ’માં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10થી વધુ…

સિધ્ધપુર રામદેવ ટાઉનશિપ ખાતે ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ

સિધ્ધપુર રામદેવ ટાઉનશિપ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ૧૩૪મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામદેવ ટાઉનશિપના દાતાઓ…

દાંતીવાડા માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી ધામધૂમથી ઊજવાઈ કરાઈ

ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીના અવસરે દાંતીવાડા તાલુકાની ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ઊજવણી સમિતિ દ્વારા દાંતીવાડા ગામ ત્રણ…

બહુચરાજી ખાતે જિલ્લા કલેકટર અને ધારાસભ્યના હસ્તે ત્રિદિવસીય ચૈત્રી પૂનમના લોકમેળાનો શુભારંભ

આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન બહુચરાજીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આજે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિ…

બહુચરાજી ચૈત્રી પૂનમના મેળાની પુર્વ તૈયારી રૂપે મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ વર્ષે પણ આ મેળો તારીખ…