ત્યારે ડીસા શહેરમાં આવેલા વોર્ડ નં. 10 માં ભૂગર્ભ ગટરની સમસ્યા વર્ષો જૂની હતી અને આ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન સ્થાનિક રહીશોને સોયની માફક ખૂંચી રહ્યો હતો. જેમાં વોર્ડ નં 10 માં રેલવે સ્ટેશન ચાર રસ્તા પર જે મુખ્ય પોઇન્ટ હતો ત્યાંથી પાણી નિકાલ થતું નહોતું. જેના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી જેમાં સ્થાનિક રહીશોના ઘરોમાં અને સોસાયટીમાં ભૂગર્ભ ગટરના અભાવે ગંદું પાણી ભરાઇ જવાથી લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો ત્યારે આજે વોર્ડ નં. 10માં જનતાના હિતમાં અને ઉત્સાહી સદસ્ય એવા અમિતભાઈ રાજગોર દ્વારા પોતાના વોર્ડમાં ઉદ્દભવતી સમસ્યાનો નિકાલ લાવવા મુખ્ય પોઇન્ટ અને ભૂગર્ભ ગટર યોજનાનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાઇ છે.બનાસકાંઠા23 જાન્યુઆરી, 2025
ડીસાના વોર્ડનં. 10માં ભુગર્ભ ગટર યોજનાનું કામ શરૂ; સમસ્યાઓનો નગરજનો સામનો કરી રહ્યા હતા

સ્થાનિક રહીશોએ રાહત અનુભવી: ડીસા નગરપાલિકાના અણઘડ વહીવટ અને નબળી નેતાગીરીના લીધે શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિવિધ વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો જેમાં કોઇક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા કોઇક વિસ્તારમાં ગટર વ્યવસ્થાની અસુવિધા, ક્યાંક રોડની, સફાઇની જેવી અનેક પ્રકારની સમસ્યાઓનો નગરજનો સામનો કરી રહ્યા હતા. ત્યારે સમયના સથવારે સત્તા પરિવર્તન આવતાં મહદઅંશે શહેરમાં પડતી અસુવિધાઓની સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે.
ત્યારે ડીસા શહેરમાં આવેલા વોર્ડ નં. 10 માં ભૂગર્ભ ગટરની સમસ્યા વર્ષો જૂની હતી અને આ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન સ્થાનિક રહીશોને સોયની માફક ખૂંચી રહ્યો હતો. જેમાં વોર્ડ નં 10 માં રેલવે સ્ટેશન ચાર રસ્તા પર જે મુખ્ય પોઇન્ટ હતો ત્યાંથી પાણી નિકાલ થતું નહોતું. જેના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી જેમાં સ્થાનિક રહીશોના ઘરોમાં અને સોસાયટીમાં ભૂગર્ભ ગટરના અભાવે ગંદું પાણી ભરાઇ જવાથી લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો ત્યારે આજે વોર્ડ નં. 10માં જનતાના હિતમાં અને ઉત્સાહી સદસ્ય એવા અમિતભાઈ રાજગોર દ્વારા પોતાના વોર્ડમાં ઉદ્દભવતી સમસ્યાનો નિકાલ લાવવા મુખ્ય પોઇન્ટ અને ભૂગર્ભ ગટર યોજનાનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
ત્યારે ડીસા શહેરમાં આવેલા વોર્ડ નં. 10 માં ભૂગર્ભ ગટરની સમસ્યા વર્ષો જૂની હતી અને આ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન સ્થાનિક રહીશોને સોયની માફક ખૂંચી રહ્યો હતો. જેમાં વોર્ડ નં 10 માં રેલવે સ્ટેશન ચાર રસ્તા પર જે મુખ્ય પોઇન્ટ હતો ત્યાંથી પાણી નિકાલ થતું નહોતું. જેના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી જેમાં સ્થાનિક રહીશોના ઘરોમાં અને સોસાયટીમાં ભૂગર્ભ ગટરના અભાવે ગંદું પાણી ભરાઇ જવાથી લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો ત્યારે આજે વોર્ડ નં. 10માં જનતાના હિતમાં અને ઉત્સાહી સદસ્ય એવા અમિતભાઈ રાજગોર દ્વારા પોતાના વોર્ડમાં ઉદ્દભવતી સમસ્યાનો નિકાલ લાવવા મુખ્ય પોઇન્ટ અને ભૂગર્ભ ગટર યોજનાનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાઇ છે.સંબંધિત સમાચાર
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-23 અને સિનિયર ટીમ માટે સિલેક્શન ટ્રાયલ યોજાયું
1 દિવસ પહેલા
