રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા5 સપ્ટેમ્બર, 2026| Super Admin

લાખણીના ગેળા ગામે જર્જરિત વીજ થાંભલો, વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ

લાખણીના ગેળા ગામે જર્જરિત વીજ થાંભલો, વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ

લાખણી તાલુકાના ગેળા ગામમાં ભુરપુરીના ઘર આગળ આવેલો વીજ થાંભલો જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાઈ થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અંગે છ મહિના અગાઉ વીજ વિભાગમાં લેખિત અરજી કરવામાં આવી હતી, છતાં આજદિન સુધી થાંભલો બદલવા કે સુરક્ષિત કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે વીજ વિભાગના ઈજનેરને પણ અનેક વખત મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. થાંભલો રહેણાંક મકાનની નજીક હોવાથી કોઈ વ્યક્તિ કે વાહન ઉપર પડી જાય અને દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ? તેવો સવાલ ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.

સ્થાનિકોનું કહેવું છે કે, “ થાંભલો કોઈ વ્યક્તિ ઉપર પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.” તેથી વીજ વિભાગના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ જર્જરિત વીજ થાંભલો દૂર કરી નવો થાંભલો ઉભો કરે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. છ મહિના અગાઉ અરજી છતાં કાર્યવાહી નહીં થતાં હવે વીજ વિભાગ ક્યારે જાગશે ? તેવો સવાલ પણ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યો છે.

ટેગ્સ:#Lakhni

સંબંધિત સમાચાર