ગ્રામીણ વિસ્તારના એક ગામ થી બીજા ગામ ને જોડતા માર્ગ સરકાર બનાવી રહી છે જેના કારણે સ્થાનિક ગ્રામજનો ને સવલત મા વધારો થાય પણ સરકાર પાસે પાકા ડામર રસ્તાની સુવિધા મેળવવા માટે છીંડીવાડી ગામ ને નિષ્ફળતા મળી છે. રસ્તા પર પડેલા પથ્થર થી મોટી જાનહાનિ થઇ શકે છે. જ્યારે બીજી તરફ વાહનોના ટાયર ને નુકશાન થઈ રહ્યું છે. છીંડીવાડી ગામ સહિતના આજુબાજુના ગ્રામજનો રસ્તા બાબતે ની રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ ધાનેરા માર્ગ મકાન વિભાગ પ્રજાની સમસ્યા કોઈ સાંભળતું નથી જેને લઇ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ છે. તેમ કરમશીભાઈ મંત્રી દૂધ મંડળી છીંડીવાડી તથા ભરતભાઈ ગ્રામજન એ જણાવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર સત્વરે કોન્ટ્રાકટરના કાન આમલી પાકા ડામર રસ્તાનું કામ પૂર્ણ કરાવે તેવી માગ ગ્રામજનોની માંગ છે. જેથી ગ્રામજનો સરકારની સુવિધાનો ઉપયોગ કરી શકે.ધાનેરા; નેશનલ હાઇવે જોડતો ડામર રસ્તો અધૂરો કોન્ટ્રાકટર થયો ગાયબ ગ્રામજનો મુશ્કેલી માં

ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામ થી ધાનેરા પાંથાવાડા નેશનલ હાઈવેને જોડતો પાકો ડામર રસ્તો રહી ગયો અધૂરો: ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામ થી પાંથાવાડા ધાનેરા નેશનલ હાઇવે જોડતો ડામર રસ્તો અધૂરો રહી જતા છેલ્લા બે વર્ષ થી સ્થાનિક ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. છીંડીવાળી ગ્રામજનો ની વર્ષો જૂની રજૂઆત હતી. જેના પગલે સ્થાનિક રાજકીય આગેવાનો ની ભલામણ થી છીંડીવાડી ગામ થી નેશનલ હાઇવે સુધી જોડતા માર્ગને પાકા ડામર રસ્તા તરીકે મંજૂરી મળી હતી. જેને લઇ છીંડીવાડી ગામ સહિત આજુબાજુ ના ગ્રામજનોમાં આનદ જોવા મળ્યો હતો. કારણ છીંડીવાડી ગામ અને તેની નજીક આવેલ સિલાસણા અને કુમર ગ્રામજનો ને ધાનેરા જવા માટેનું અંતર ઘટી જવાનું હતું. સાથે શાળા એ જતા બાળકો તેમજ પશુપાલકો ને માર્ગ ઘણો ફાયદાકારક સાબિત થાય તેમ હતો. જો કે આ સપના ગ્રામજનો ના રોળાઈ ગયા છે. કારણ કે ડામર રસ્તાનું કામ તો શરૂ થયું પણ મેટલ કામ સુધી કામ અટકી ગયું છે. અને આ સમસ્યા ને એક બે દિવસ નહિ પણ આજે બે વર્ષ કરતા વધારે સમય વીતવા આવ્યો છે જેને લઈ સ્થાનિક ગ્રામજનો ભારે રોષમાં છે.
ગ્રામીણ વિસ્તારના એક ગામ થી બીજા ગામ ને જોડતા માર્ગ સરકાર બનાવી રહી છે જેના કારણે સ્થાનિક ગ્રામજનો ને સવલત મા વધારો થાય પણ સરકાર પાસે પાકા ડામર રસ્તાની સુવિધા મેળવવા માટે છીંડીવાડી ગામ ને નિષ્ફળતા મળી છે. રસ્તા પર પડેલા પથ્થર થી મોટી જાનહાનિ થઇ શકે છે. જ્યારે બીજી તરફ વાહનોના ટાયર ને નુકશાન થઈ રહ્યું છે. છીંડીવાડી ગામ સહિતના આજુબાજુના ગ્રામજનો રસ્તા બાબતે ની રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ ધાનેરા માર્ગ મકાન વિભાગ પ્રજાની સમસ્યા કોઈ સાંભળતું નથી જેને લઇ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ છે. તેમ કરમશીભાઈ મંત્રી દૂધ મંડળી છીંડીવાડી તથા ભરતભાઈ ગ્રામજન એ જણાવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર સત્વરે કોન્ટ્રાકટરના કાન આમલી પાકા ડામર રસ્તાનું કામ પૂર્ણ કરાવે તેવી માગ ગ્રામજનોની માંગ છે. જેથી ગ્રામજનો સરકારની સુવિધાનો ઉપયોગ કરી શકે.
ગ્રામીણ વિસ્તારના એક ગામ થી બીજા ગામ ને જોડતા માર્ગ સરકાર બનાવી રહી છે જેના કારણે સ્થાનિક ગ્રામજનો ને સવલત મા વધારો થાય પણ સરકાર પાસે પાકા ડામર રસ્તાની સુવિધા મેળવવા માટે છીંડીવાડી ગામ ને નિષ્ફળતા મળી છે. રસ્તા પર પડેલા પથ્થર થી મોટી જાનહાનિ થઇ શકે છે. જ્યારે બીજી તરફ વાહનોના ટાયર ને નુકશાન થઈ રહ્યું છે. છીંડીવાડી ગામ સહિતના આજુબાજુના ગ્રામજનો રસ્તા બાબતે ની રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ ધાનેરા માર્ગ મકાન વિભાગ પ્રજાની સમસ્યા કોઈ સાંભળતું નથી જેને લઇ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ છે. તેમ કરમશીભાઈ મંત્રી દૂધ મંડળી છીંડીવાડી તથા ભરતભાઈ ગ્રામજન એ જણાવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર સત્વરે કોન્ટ્રાકટરના કાન આમલી પાકા ડામર રસ્તાનું કામ પૂર્ણ કરાવે તેવી માગ ગ્રામજનોની માંગ છે. જેથી ગ્રામજનો સરકારની સુવિધાનો ઉપયોગ કરી શકે.ટેગ્સ:#Villagers#Dhanera#asphalt#connecting#National Highway#incomplete#contractor#disappeared#trouble
સંબંધિત સમાચાર
બનાસકાંઠાયાત્રાધામ અંબાજીની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા: મંદિરના ભંડારામાંથી લાખોની ચોરી કરતો પટાવાળો ઝડપાતા ચકચાર
2 દિવસ પહેલા
બનાસકાંઠાબટાટાના નીચા ભાવે ખેડૂતોની કમર તોડી: પોષણક્ષમ ભાવ ન મળતા બનાસકાંઠાના ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ખાખીનો ખોફ ઓગળ્યો? આવારા તત્વો બેફામ બનતા નાગરિકોમાં ફફડાટ
2 દિવસ પહેલા
બનાસકાંઠાનશા મુક્ત બનાસકાંઠા અભિયાન: પાલનપુરમાં SOGએ ₹12 લાખનો ગાંજો ઝડપી પાડી મોટું નેટવર્ક એક્સપોઝ કર્યું
2 દિવસ પહેલા
